________________
૧૧. નિર્લેપાષ્ટક
૧ ૫૫
સંબંધ અનાદિ કાળથી ચાલ્યો આવે છે એ છે. હવે શુદ્ધ નિશ્ચયનયથી જોઈએ તો આત્મા નિર્લેપ છે. તે પુગલોથી લપાતો નથી. પુદ્ગલ સાથેની ત્રણ મુખ્ય ક્રિયાથી તે અલિપ્તતા અનુભવે છે. શુદ્ધ નિશ્ચયનયથી આવા આત્માને નિર્લેપ આત્મા કહ્યો છે. આવા આત્મજ્ઞાની મહાત્મા અનુભવે છે કેઃ (૧) હું પુગલભાવોનો કર્તા નથી. (૨) હું પુગલભાવો બીજા પાસે કરાવનાર નથી. (૩) હું કોઈનાય પુદ્ગલભાવોની અનુમોદના કરનાર નથી.
આમ જે આત્માને પુગલોનું ગ્રાહકપણું નથી, ભોક્તાપણું નથી અને કારકપણું નથી તે આત્મજ્ઞાની પુગલથી લેવાતા નથી. તેવા આત્મજ્ઞાની અનુભવે
(૧) હું કેવળ જ્ઞાનમય છું. (૨) હું પુગલોનો કર્તા નથી. હું કર્મનો કર્તા નથી. હું મારા જ્ઞાયક ભાવનો કર્તા છું અને ભોક્તા છું. હું મારા આત્મગુણોનો કર્તા-ભોક્તા છું.
આ શુદ્ધ નિશ્ચયનયથી કહ્યું છે. નિશ્ચયનય પ્રમાણે આમ અનુભવવું એ ઘણી ઊંચી આત્મદશાની વાત છે. જેઓને રાગદ્વેષ, વિષયકષાય રહ્યાં નથી એવા જ્ઞાની મહાત્માની આ વાત છે. [૩] નિધ્યને પુત્રનો જ તિર્થ પુત્રેરમા
चित्रव्योमाञ्जनेनेव ध्यायन्निति न लिप्यते ।। ११ ।। ३ ।। [શબ્દાર્થઃ તિગતે લેપાય છે; પુતિન્ય =પુદ્ગલોનો સ્કંધ; ન=નથી; તિર્થે લપાતો; પુસૈ=પુલો વડે; મર=હું; ચિત્રવ્યોમ=વિચિત્ર આકાશ; મજ્જનેન=અંજન વડે; ડ્રવ=જેમ; ધ્યાયન=ધ્યાન કરતો આત્મા; ન=નથી; તિગતે=લેપાતો.]
અનુવાદ-પુદ્ગલનો સ્કંધ પુદ્ગલો વડે લેપાય છે. હું પુગલોથી લેપાતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org