________________
વી ભાવાર્થ યોગના બીજરૂપ શ્રી જિનેશ્વર વીતરાગદેવને નિષ્કામ B વી ભાવે વંદન, ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા સુશ્રુષા, ભવભ્રમણથી 5
છુટવાની પ્રબળ ભાવના રૂપ ઉદ્વેગ, આવા ત્રણ ગુણ આ દૃષ્ટિમાં | પ્રાપ્ત થાય છે. દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે; આદર આગમ આસરી, લિખનાદિક બહુ માને રે. વીર. ૯
ભાવાર્થ ? આ દૃષ્ટિમાં યોગના બીજ જેવા બીજા ગુણ-દ્રવ્યથી અભિગ્રહ પાળવો, ઔષધ આદિનું સત્પાત્રે દાન કરવું, આગમનો 5 આદર કરવો અને આગમને આશ્રયી લેખન કરવું- કરાવવું, શાસ્ત્રનું B બહુમાન કરવું વગેરે પ્રાપ્ત થાય છે. લેખન પૂજન આપવું, શ્રત વાચના ઉદ્માહો રે; ભાવ વિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વીર. ૧૦
ભાવાર્થ : સહ્યુતનું વિનય સહિત લેખન કરવું, કરાવવું, તેનું વી પૂજન કરવું. પોતે વાચન કરવું, અન્યને વાંચવા આપવું, ભાવ અને તો વિધિપૂર્વક શ્રુત શીખવાની આજ્ઞા ગ્રહણ કરવી, તેનો ભાવ-અર્થ અને 5 વિસ્તાર સમજવો. સ્વાધ્યાય, ચિંતન, મનન કરવું. આ પણ યોગનાં 5 બીજ છે. બીજ કથા ભલી સાંભળી, રોમાંચિત હવે દેહ રે; એહ અવંચક યોગથી, લહીએ ધરમ સનેહ રે. વીર. ૧૧ |
ભાવાર્થ : યોગના બીજની સુંદર કથા સાંભળતાં પણ રોમાંચ ઉલ્લસે છે. અવંચક યોગ પ્રાપ્ત થાય અને તેથી ધર્મસ્નેહ પ્રગટે છે.
સદ્દગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જેહો રે; યોગક્રિયા ફળ ભેદથી, ત્રિવિધ અવંચક એહો રે. વી. ૧૨
ભાવાર્થ : જ્યારે સદ્ગુરુનો યોગ થાય ત્યારે તેની આજ્ઞામાં છળકપટ 5 FOOOOOOOOOOOO
૭૯ |
0000000000000000000000
શ્રી યશોવિજયજી કત આઠ દૃષ્ટિની સઝાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org