SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 0000000000000 વા ભાવાર્થ મોક્ષસુખની પ્રાપ્તિ થવા માટે યોગની આ આઠ દૃષ્ટિથી 3 વી બોધ આપ્યો છે. જિનવરદેવના તે બોધને – પરમ ઉપકારને સ્તવીને તી ધર્મની પુષ્ટિ કરશું. આમાં વરપ્રભુની દેશના અનુસાર સર્વ કથન છે. આ આઠે દૃષ્ટિ સંકલનાબદ્ધ છે, જ્ઞાન અને વર્તનમાં ઉન્નતિ કરતાં 5 બોધબળની વૃદ્ધિ, દોષોનો હ્રાસ, ગુણોનો વિકાસ આદિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. તે નીચે મુજબ હોય છે. દૃષ્ટિનું બોધને યોગનાં દોષ ગુણ વ નામ ઉપમા અંગ ત્યાગ પ્રાપ્તિ . થી ૧. મિત્રા તૃણ અગ્નિ યમ ખેદ અષ તારા ગોમય અગ્નિ નિયમ ઉદ્વેગ જિજ્ઞાસા ૩. બલા કાષ્ટ અગ્નિ આસન ક્ષેપ શુશ્રુષા વી ૪. દીપ્તા દીપ પ્રભા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ | સ્થિરા રત્ન પ્રભા પ્રત્યાહાર ભ્રાંતિ સૂક્ષ્મ બોધ ઢા . કાંતા તારાભ્ર પ્રભા ધારણા અન્યમુદ્ મીમાંસા /> ૭. પ્રભા અંક પ્રભા ધ્યાન રોગ પ્રતિપત્તિ Gી ૮, પરા શશિ પ્રભા સમાધિ આસંગ પ્રવૃત્તિ IP સઘન અઘન દિનારયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓથ નજરના ફેરા રે. વીર. ૨ ભાવાર્થ વાદળાંવાળા કે વાદળ વિનાનાં દિવસ કે રાત્રીમાં કોઈ બાળક, વૃદ્ધ, ચિત્તભ્રમવાળાં કે વિકારી નેત્રવાળા જુવો એક જ પદાર્થને વી જુદાજુદા રૂપે જુએ છે. તેમ જ ઓઘ દૃષ્ટિવાળા જીવો ધર્મ સંબંધી વી પોત પોતાની સમજણ મુજબ ભિન્ન ભિન્ન મત ધરાવે છે. | દર્શન જે થયાં જુજુઓ, તે ઓઘ નજરને ફેરે રે; ભેદ ચિરાદિક દૃષ્ટિમાં, સમક્તિ દૃષ્ટિને હરે રે. વીર. ૩ | OOOOOOO વીર-રાજપથદર્શિની-૧ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA fછે ' ૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy