________________
0000000000000 વા ભાવાર્થ મોક્ષસુખની પ્રાપ્તિ થવા માટે યોગની આ આઠ દૃષ્ટિથી 3 વી બોધ આપ્યો છે. જિનવરદેવના તે બોધને – પરમ ઉપકારને સ્તવીને તી ધર્મની પુષ્ટિ કરશું. આમાં વરપ્રભુની દેશના અનુસાર સર્વ કથન છે.
આ આઠે દૃષ્ટિ સંકલનાબદ્ધ છે, જ્ઞાન અને વર્તનમાં ઉન્નતિ કરતાં 5 બોધબળની વૃદ્ધિ, દોષોનો હ્રાસ, ગુણોનો વિકાસ આદિ અનુક્રમે પ્રાપ્ત થાય છે. તે નીચે મુજબ હોય છે.
દૃષ્ટિનું બોધને યોગનાં દોષ ગુણ વ નામ ઉપમા અંગ ત્યાગ પ્રાપ્તિ . થી ૧. મિત્રા તૃણ અગ્નિ યમ ખેદ અષ
તારા ગોમય અગ્નિ નિયમ ઉદ્વેગ જિજ્ઞાસા ૩. બલા કાષ્ટ અગ્નિ આસન ક્ષેપ શુશ્રુષા વી ૪. દીપ્તા દીપ પ્રભા પ્રાણાયામ ઉત્થાન શ્રવણ |
સ્થિરા રત્ન પ્રભા પ્રત્યાહાર ભ્રાંતિ સૂક્ષ્મ બોધ ઢા . કાંતા તારાભ્ર પ્રભા ધારણા અન્યમુદ્ મીમાંસા />
૭. પ્રભા અંક પ્રભા ધ્યાન રોગ પ્રતિપત્તિ Gી ૮, પરા શશિ પ્રભા સમાધિ આસંગ પ્રવૃત્તિ IP
સઘન અઘન દિનારયણીમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તેમ ઓથ નજરના ફેરા રે. વીર. ૨
ભાવાર્થ વાદળાંવાળા કે વાદળ વિનાનાં દિવસ કે રાત્રીમાં કોઈ બાળક, વૃદ્ધ, ચિત્તભ્રમવાળાં કે વિકારી નેત્રવાળા જુવો એક જ પદાર્થને વી જુદાજુદા રૂપે જુએ છે. તેમ જ ઓઘ દૃષ્ટિવાળા જીવો ધર્મ સંબંધી વી પોત પોતાની સમજણ મુજબ ભિન્ન ભિન્ન મત ધરાવે છે. | દર્શન જે થયાં જુજુઓ, તે ઓઘ નજરને ફેરે રે;
ભેદ ચિરાદિક દૃષ્ટિમાં, સમક્તિ દૃષ્ટિને હરે રે. વીર. ૩ |
OOOOOOO વીર-રાજપથદર્શિની-૧
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
fછે '
૭૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org