________________
* ૦
જી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વિભાગ-૩ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત 3 આઠ દષ્ટિની સજઝાય ભાવાર્થ સહિત 5
આઠ દષ્ટિની સઝાય આ આઠ દૃષ્ટિ આત્માની દશામાપક થર્મોમિટર યંત્ર સમાન છે. તે Pિ મુખપાઠ કરી તેના અર્થ વિચારવા યોગ્ય છે, એમ પરમ કૃપાળુ શ્રીમદ્ તો રાજચંદ્રજીએ કહ્યું છે. શરૂઆતની પાંચ ગાથા પ્રસ્તાવના રૂપે છે :
પ્રથમ મિત્રાદષ્ટિ - ઢાળ પહેલી
(ચતુર સ્નેહી મોહનાએ દેશી) શિવસુખ કારણ ઉપદિશી, યોગતણી અડદિદ્ધિ રે; તે ગુણ થણી જિનવીરનો, કરશું ધર્મની પુદ્ધિ રે;
વીર જિનેસર દેશના. ૧ અનાદિ કાળથી આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ રહી ગઈ છે. Gી તે ભ્રાંતિ ટળે અને સ્વસ્વરૂપની સાચી સમજ મળે, બાહ્ય પરિણતિ વ ટળીને અંતર પરિણતિ થાય તે યોગ. અથવા અંતરાત્મા પરમાત્મા | વ સાથે જોડાય તે યોગ, અથવા મોક્ષ સાથે જે જોડે તે યોગ. આવા વી યોગની પ્રાપ્તિ માટે અને અંતે મોક્ષયોગ એટલે કે મોક્ષપ્રાપ્તિ માટે આE હા આઠ દૃષ્ટિની સઝાય દ્વારા શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે વીર 5 વ ભગવાનનો ઉપદેશ આરાધવાની યોજનાબદ્ધ સમજ આપી છે.
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvur
શ્રી યશોવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય
[ ૭૫]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org