________________
S: 0000
LA |
રવિ રવિ કરતાં રે રજની તો મટે નહિ રે જી, અંધારું તો અર્ક ઉગ્યા પછી જાય, (૨) હદે રવિ ઊગે રે ગુરુગમ (અનુભવ) જ્ઞાનનો રે જી, ત્યારે તેને સુખનો સિંધુ જણાય. (૨) ૩ જળ જળ કરતાં રે તૃષા કદિ ટળે નહિ રે જી, ભોજનના સ્મરણથી ભૂખ ન જાય; (૨) પ્રેમરસ પીતાં રે તુરત તૃષ્ણ મટે રે જી, ત્યારે તેને આનંદનિધિ ઊભરાય. (૨) ૪ દસ પણ અગ્નિ રે લેખે કોઈ કાગળે રે જી, ઈ કાગળીયો રૂ માંહે લઈને મુકાય; (૨) લખેલા અંગારે રે રૂ ઈ બળતું નથી રે જી, રતિ એક સાચી જો આગ પ્રગટાય. (૨) ૫ અવિદ્યા ટળે છે તે અનહદ ચિંતવે રે જી, ઓહ વાણી રહિત છે રે વિચાર (૨) જે જે ન સમજ્યારે તે તે ત્યાં સમી ગયા રે જી, “અખો' કહે ઊતરશે ઈ ભવપાર. (૨) ૭
સ્તવન વી મલ્લિ જિણેસર મુજને તમે મિલ્યા, જેહમાંહી સુખકંદ વાઘેસર; તે તે કળિયુગ અમે ગિરૂઓ લખવું, નવિ બીજા યુગવંદ. વા. ૧
આરો સારો રે મુજ પાંચમો, જિહાં તુમ દર્શન દીઠ; વા વી મરૂભૂમિ પણ સ્થિતિ સુરતરૂ તણી, મેરૂ થકી હુઈ ઇઠ. વા. ૨ વા પંચમ આરે રે તુમ મેલાવડે, રૂડો રાખ્યો રે રંગ; વાહ વા, ચોથો આરો રે ફિર આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ. વા૦ ૩. R OO
O OOOOOOOOOOOOO
OિOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
0
000000.
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org