________________
યાકો પિતા મોહ, ભ્રમ ભાતા, હોત વિષય રતિ માસી; ભવ સુત ભરતા અવિરતિ પ્રાણી, મિથ્થામતિ હે હાંસી. ૭ આશા છોડ રહે જો જોગી, સો હોવે શિવવાસી; ઉનકો સુજસ વખાણે જ્ઞાતા, અંતર દષ્ટિ પ્રકાશી, ૮
-OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં (૨). વિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુણજ્ઞાનમેં. ટેક. હરિહર બ્રહ્મ પુરંદરકી રિદ્ધ, આવત નહીં કોઈ માનમેં; ચિદાનંદકી મોજ મચી છે, સમતા રસકે પાનમેં. ૧ ઇતને દિન તૂ નાહી પીછાન્યો, જનમ ગમાયો અજાનમેં; અબ તો અધિકારી હોઈ બેઠે,પ્રભુ ગુણ અખય ખજાનમેં. ૨ ગઈ દીનતા સબહી હમારી,પ્રભુ!તુજ સમકત દાન મેં, પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહીં કોઈ માનમેં. ૩ જિનહી પાયા તિનહી છિપાયા, ન કહે કોલકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ સાનમેં. ૪ પ્રભુ ગુણ અનુભવ ચંદ્રહાસ જ્યો, સો તો ન રહે માનમેં; વાચક જશ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં. ૫
કાલીદાસભાઈનાં પદો
0000000000000000000000000000000000000000000000
જ્ઞાતા, જ્ઞાન ને શેયનું, ભલું નહિ જ્યાં ભાન; તે ધ્યાતાને ધ્યેયનું, ધ્યાન છતાં અજ્ઞાન. ૧ સત્ સાધન ત્યાં શું કરે ! સમજ નહિં જ્યાં છેક; અસત્ રૂપ અજ્ઞાનની, તાણી રાખે ટેક... ૨ જડ ચેતનના ભેદનો, લક્ષ ન જહાં લગાર;
કવણ ક્રિયાથી તે કરે, જ્ઞાનગુણ નિરધાર... ૩ જ છOO O OOOOOOOOOOOOOOOOO
વીર-રાજપથદર્શિની-૧
૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org