________________
કાવ્ય,
જૈન ભાવજ્ઞાની સબમાંહી, શિવ સાધન સદ્દઇએ; નામ ભેખસે કામ ન સીઝે, ભાવ ઉદાસે રહીયે. ૫ જ્ઞાન સકળ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી; ક્રિયા કરત ધરત હૈ મમતા, યાહી ગળેમેં ફાંસી. ૭ ક્રિયા બિના જ્ઞાન નહિ કબહુ, ક્રિયા જ્ઞાન બીન નાહી; કિયા જ્ઞાન દોઈ મીલ રહત હૈ, જ્ય જળરસ જળમાંહી. ૭ ક્રિયા મગનતા બાહીર દીસે, જ્ઞાન શક્તિ જશ ભાજે; સદ્દગુરુ શિખ સુને નહીં કબહુ, સો જન જનતે લાજે. ૮. તત્વબુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકળ સુત્રકી કંચી: જગ જશવાદ વેદ ઉનાહીકો, જેન દશા જશ ઊંચી. ૯.
I u00លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលogo
ચેતન જો તું જ્ઞાન અભ્યાસી (૨) આપ હી બાંધ આપ હી છોડે,
નિજ મતિ શક્તિ વિકાસી. ટેક. જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી; સુરનર કીન્નર નાયક સંપત્તિ, સો તુજ ઘરકી દાસી. ૧ મોહ ચોર જન ગુણ ધન લૂંટે, દેત તાસ ગલે ફાંસી; આશા છોડ ઉદાસ રહેજો, સો ઉત્તમ સન્યાસી. ૨ જોગ લઈ પર આશ ધરત હૈ, આહી જગમેં હાંસી; તું જોણમેં ગુનર્દૂ સંચુ, ગુણ તો જાયે નાશી. ૩ પુલની તું આશ પરત છે, સો તો સબહી વિનાશી; તું તો ભિન્ન રૂપ છે ઉનતે, ચિદાનંદ અવિનાશી. ૪ ધન ખરચે નર ધર્મ ગુમાને, કરવત લેવે કાશી; તો બી દુઃખકો અંત ન આવે, જો આશા ન ખાસી. ૫ મુખજલ વિષય વિષય મૃગતૃષ્ણા, હોત મુઢમતિ પ્યાસી; વિભ્રમ ભૂમિ ભઈ પરઆશા, તું તો સહજ વિલાસી. ૬
5
શ્રી ચિદાનંદજી મહારાજનાં પદો
૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org