________________
*
2
വ
૦૦૦૦૦૦૦૦૦
000000000000... | શબ્દ ઊચરે સહજમાં, તેની સાક્ષી પૂરે ગ્રંથ; પરમેશ્વરને પામવા રે, પોતે પ્રકટ બતાવે પંથ. એવા સ્વાર્થ તેને એટલો રે, મુમુક્ષુ મોક્ષે જાય; અધમ અવિદ્યા નિવારવા રે, ઘણા ગ્રંથ કરી ગુણ ગાય. એવા પૂર્ણ પુણ્ય હોય પાછલાં, બહુ જપ તપ યજ્ઞ ને દાન; અનુભવી અને એને મળે રે, આપે લક્ષ્ય અલોકિક જ્ઞાન. એવા બબ્બે લાચન સર્વને રે, સુરિને અધિકું એક; ધાર્મિકને દશ લોચનો રે, અનુભવીને તો નેન અનેક. એવા ધર્મદગ વિન આંધળા રે, વેશ દેખીને વવાય; શબ્દ ન પરણે સંતના રે, તેને જયમ તાણે ત્યમ જાય. એવા ઈશ્વરનું આખું ભખે ને, આપ કરે ઉપકાર; છોટમ એવા પુરુષનો રે, ધન્ય અવનિ ઉપર અવતાર. એવા
જશવિજથજીનાં પદો
૦ ૦૦૦૦૦૦૦૦૦૦
પરમ ગુરુ ન કહો કર્યું હોવે (૨) ગુરુ ઉપદેશ વિના જન મૂઢા, દરશન જેને વિગોવે.. ટેક. કહત કૃપાનિધિ સમજ લગી લે, કર્મ મેલ જો ધોવે; બહુલ પાપમલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિરંજન જોવે. ૧ સાદવાદ પૂરણ જો જાણે, નય ગરભીત જસ વાચા; ગુણ પર્યાય દ્રવ્ય જો બુઝે, સોઈ જેને હું સાચા. ૨ ક્રિયા મૂઢ મતિ જો અજ્ઞાની, ચાલે ચાલ અપુઠી; જેનદશા ઉરમાંહી નાહીં, કેહસો સબહી જુઠી. ૩ | પર પરિણતિ અપની કરી માને, ક્રિયા ગર્વે ગહેલો; ઉનકું જેન કહો કયું કહીએ, સો મુરખમેં પહેલો. ૪
លលលលលលលលលលUU0000000000000
૧૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org