________________
E
UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
નિશ્ચય નહિ નિજરૂપનો, ત્યાં વરતે પરભાવ; પર પુદ્ગલ પરિણામથી, સમજે નહિ સ્વભાવ... ૪
જ્યાં નહીં સમજ સ્વરૂપની, ત્યાં શું આતમજ્ઞાન; બિન પ્રતીતિ જીવની, જ્ઞાન છતાં અજ્ઞાન. ૫ આગ્રહ તજી અજ્ઞાનનો, સમજે વસ્તુ ધર્મ, તે નિજગુણ ગ્રાહક બની, માર્ગ તણો લહે મર્મ... ૩ ભાતભાતના ભોગથી, અંતર રહે ઉદાસ; મોહાદિ આસક્તિનો, મળે ન મિથ્યા ભાસ. ૭ નિજગુણ મત આગ્રહતણું, નહીં અંતર અભિમાન; શોધ રહી સત્પુરુષની, સરળપણું શુભ ધ્યાન... ૮ ઇચ્છે આશ્રય સંતનો, અવર ન મનમાં આશ; પરમારથને પામવા, જેને થઈ જિજ્ઞાસ. ૯ રિદ્ધિ સિદ્ધિ સર્વનો, કરે ન મનથી મોહ; બંધ બેડી બંને ગણે, ક્યું કંચન કે લોહ... ૧૦ મૂળ માર્ગને પામવા, અદ્ભુત જહાં ઉલ્લાસ; તે જ્ઞાતાને જ્ઞાનની, કહી યોગ્યતા ખાસ... ૧૧
જ્યાં દીસે એ યોગ્યતા, ત્યાં જ્ઞાન પ્રકાશ, સમ્યફ બીજની સહાયથી, કરે કર્મનો નાશ... ૧૨ શુદ્ધ ભૂમિમાં સંતનું, સમ્યફ બીજ સોહાય; અભુત અમૃત વૃષ્ટિથી, કેવળવૃક્ષ કરાય.... ૧૩ ઠામ ઠામ તે બીજની, તોય ન ભૂમિ યોગ્ય; બળે બીજ તે બોવતાં, તેને યોગ અયોગ્ય. ૧૪ અભયદાનને આપતા, પરથમ પરખો પાત્ર; અચળ પ્રેમ બિન આપવું, મહા મોહની માત્ર... ૧૫ 000000000000បច្ចុបលលលលលលលលលលល
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
શ્રી ચિદાનંદજી મહારાજનાં પદો
૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org