________________
વ શ્રી તિર્થંકર ઉપદેશ દે તે પર ઉપયોગ અને અમારા જેવા બધા જ 9 વી મુમુક્ષુઓ માટે પણ પર ઉપયોગ એટલે પર-બીજાની ઇચ્છા માટે જ 9 3ી ઉપયોગ હોય. પોતાને કંઈ એમાં સ્વાર્થ નહીં. એટલે બીજાના ઉપયોગ વાં દેશના આપે પછી પર ઇચ્છા એટલે પ્રારબ્ધ પ્રમાણે સમભાવે જ ઉદય વ કર્મ પ્રમાણે જીવન વિતાવે આ પ્રમાણે મારી સમજણ મુજબ લખ્યું છે. વી ખોટું હોય તો આપ સુધારશો. લો બીજું ખાસ-બ્રહ્મનિષ્ઠ નલિનભાઈ સાથે મારો Bio data મોકલાવ્યો
છે. એમાં વિચાર કરતા થોડું અધુરું લાગે છે એમાં બે ચાર લીટી જ્યાં 5 વી યોગ્ય લાગે ત્યાં ઉમેરવાની છે. નીચેનું ઉમેરશો. તો મને, આધ્યાત્મિક લાઈનમાં આગળ આવેલ છે એટલે આ મિનલ વાં ઉર્ફે મુન્ની નામે પુત્રી છે. એના લગ્ન આપણા જ આ. વિનુભાઈ વ કલ્યાણભાઈના ચિ. પુત્ર આત્માર્થી રોહિત સાથે થયા છે. એક પુત્ર વી ચિ. પારસ છે. ઉં પૂ. બાની તબીયત સારી હશે. મારી યાદ આપશો બીજા આત્માર્થી 5 Gી બાઈબહેનોને વંદન કહેશો. સરોજભાભી, દિલીપભાઈ બાળકો મઝામાં હશે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ ૧૪૧ ૭
મુંબઈ, તા. ૧૬-૫-૮૬
OOOOOOOOOOO
c
_// સહજાત્મ સ્વરૂપાય નમઃ | અનન્ય શરણના આપનાર એવા શ્રી ગુરુદેવના ચરણકમળને ૨ Gી નમસ્કાર.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૩ર૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org