________________
હતી તે લાવ્યા ને ? મારે તેની નકલ કરવી છે. પહેલાના પત્રોની તેની પાસે નકલ છે. તેથી બન્ને બાબત મને યાદદાસ્ત રહી નહી.
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܐ
હવે કોઈ ઘ૨ના સંગાથ સાથે તે બધા પત્રો તુરત મોકલશો. આ. નલિનભાઈને બ્રહ્મનિષ્ઠ લખવાનો પ્રસંગ આવેલ નથી. કારણ હમણાં મેં પત્ર લખેલ નથી.
૭ ૧૩૩ બ્રુ
του ૩૧૮
Jain Education International
સાયલા, તા. ૨૦-૬-૮૫
11 30 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
બહ્મનિષ્ઠ બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારા તરફથી હમણાં પત્ર નથી, અત્રે કુશળતા છે. આત્મસમાધિ લાભેન, પૂર્ણાનન્દો અનુભૂયતે । આત્મના બ્રહ્મલીનત્વાત્ સર્વ કર્મક્ષયસ્તતઃ II
(અધ્યાત્મ ગીતા-પૂજ્ય બુદ્ધિસાગરજી)
શીવમ્ સુંદરમ્
કૃષ્ણકુંજમાં સ્વાધ્યાય હતો તે સમાચાર જાણેલ છે.
આ પત્ર લખવાનો હેતુ એ છે કે બાકીના પત્રો ઘ૨ના સંગાથ સાથે મોકલો ત્યારે પત્રોની અસલ ફાઈલ પણ મોકલશો, કારણ આંહિ કરેલ કોપીમાં ફેર આવે છે તે અસલ પત્રો સાથે મેળવી શકાય.
શ્રીમાન્ સી. યુ. શાહને યાદી. તમો ખુશી મઝામાં હશો. ચિ. મિનલ, ચિ. રોહિત, ચિ. પારસ પણ મઝામાં હશે.
લી. સંતચરણ સેવક મિથ્યાનામધારીના વંદન
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org