________________
9 ૧૩૧
૭ સાયલા, તા. ૧૮-૫-૮૫ B
( ൽ ഹവ്വഹാ
| સહજાત્મ સ્વરૂપાય નમ: //. વ બ્રહ્મનિષ્ઠ બેનશ્રી સગુણાબેન તથા ચિ. મિનલકુમારી, મુંબઈ હું તમારા બધાથી છૂટા પડ્યા પછી સુખરૂપ સાયલા પહોંચી ગયા | G છીએ.
આ વખતનો પ્રોગ્રામ સામાજિક હતો છતાં ભરચક અધ્યાત્મ હું સ્વાધ્યાયમાં ગયો, તેટલો સંતોષ છે. આવતી કાલથી ઉનાળુ વેકેશનના 5 વી મુમુક્ષુ ભાઈઓ બેનો આવવાનું શરૂ થશે.
પરમ મુમુક્ષુ ચિમનભાઈ, આ. વિનુભાઈ, આ. પુષ્પાબેન, ચિ. રોહિત, ચિ. રૂપાબેન, ચિ. ચિરાગ વિગેરેને શુભાશિષ. વાંચન ધ્યાન કરવા ભલામણ. શુભમ્ શિવમ્
આત્મલીન છ ૧૩ર ૭
સાયલા, તા. ૨૧-૫-૮૫
ഹ ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
| || સહજાત્મ સ્વરૂપાય નમ: || 3ી બ્રહ્મનિષ્ઠ બેનશ્રી સગુણાબેન, મુંબઈ વી તમે મને મારા લખેલા પત્ર દેવા આવ્યા હતા તે મેં પાછા આપ્યા. તે તમે કહ્યું કે આ. વસંતબેને નકલ કરી છે મેં કહ્યું નકલ કરી નથી પણE હા તમારી ફાઈલમાં કયા કાગળોની નકલ કરવી તેની નિશાની કરી છે. 15 વા અંહિ આવતાં આ.વસંતબેન કહે મેં તમોને પત્રો લાવવા ભલામણ કરી 15 COOOOOOOOOOO
O OT
૩૧૭|
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org