________________
F
0િ0
&
છ ૧૩૦ ૭
O
તા. ૧૮-૪-૮૫
OOOOOOOOOOOOOOOOO Svoorrrrrrrrrrrrrr
| | સહજાત્મ સ્વરૂપાય નમઃ પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ લો આપશ્રીનો તા. ૧૪મીનો લખેલો પત્ર પહોંચ્યો, વાંચી ખૂબ આનંદ વા થયો છે. તો અત્યારે જે કંઈ પહોંચી છે તે આપની સંપૂર્ણ કૃપાથી જ બન્યું છે. Sા બીજું જ્યારે જ્યારે પુરેપૂરું સ્વરૂપમાં જ રહેવાતું ત્યારે ખૂબ ઉલ્લાસ Gી થયો, મન ખોલવાનું મન થયું. આપને ખુલ્લા દિલથી જણાવી દીધું વી અને હવે પણ પહેલાના જેવી જ બલકે સારી જ સ્થિતિ છે. 15 વી જુઓ આ કાળમાં આ ક્ષેત્રે અને આપણા કાગળ જેવા શરીરે વા આગળ ના જવાય. ઇચ્છા હોય છતાં પણ ભલભલા નથી કરી શક્યા ? તો તો આપણું શું ગજું ? આ તો માત્ર મારા વિચાર જણાવ્યા.
યોગ અધિકારનો ૮૩મો શ્લોક બહુ સરસ છે. બધા જ યોગીઓ, લાં સાધકોને ઉપયોગી છે કે તે મુનિ કર્મયોગનો અભ્યાસ કરી, ચઢવાને Gી ઉજમાળ થઈ, જ્ઞાનયોગરૂપ દોરડું ઝાલી સમાધિપણે ધ્યાનયોગ નિસરણીયે વ ચઢીને મુક્તિરૂપ મંદિરને પામે. વ આત્માર્થી ભાઈબહેનોને વંદન. પૂ. બાની તબીયત સારી હશે. | વી દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. થી 0. U. Shah હજુ લંડન છે, આવતા અઠવાડિયે કંઈ નક્કી થશે.
ચિ. મિનલ, રોહિત તથા પારસ મઝામાં છે, તેઓ રાતના અહિંયાં 8 સુવા આવે છે.
લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ 15 * OOOOOOOOO
00000000000000000000000000000000000000000000
૩૧૬
વીર-રાજપથદશિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org