________________
0000000000000000000000
9 ૧૩૪ ૭
O
OOOOOO૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | પ. પૂ. સદ્ગુરુદેવાય નમ:
ઘણા મહિના પછી પત્ર લખવા માટે ક્ષમા માગું છું. પણ કોણ જાણે 5 કેમ પહેલાની જેમ કલમ સહેલાઈથી લખી શકતી નથી. ઘણા વિચાર IBE વી પછી લખાય છે.
આત્માર્થી નગિનભાઈએ આપશ્રીના સુખાકારીના સમાચાર આપ્યા છે, અને અમારા બધાની સુખાકારીના સમાચાર કહેવડાવ્યા છે, તે પણ 5 મળ્યા છે.
આ. નલિનભાઈના સ્વાધ્યાય સુદર્શનમાં ગયા અઠવાડિયે હતો. ગુરુપૂર્ણિમા પર હું સાયલા આવી ત્યારે પહેલા દિવસે Bislery Bottleમાંથી પાણી પીધું અને બીજે દિવસે આશ્રમના માટલામાંથી પીધું વી ત્યારથી આ શરીરના પેટમાં ખૂબ ગરબડ શરૂ થઈ હતી.Dysentryનો 5
atack હતો. કારણ આ પેટને વર્ષોથી ઉકાળેલું ને પછી filter કરીને B પાણી પિવાની ટેવ પડી ગઈ છે. તેથી એકાએક આ પાણી suit નહીં થવાથી પેટમાં ગરબડ થઈ ત્યારથી પંદર દિવસ સુધી તકલીફ-દવાનો કોર્સ હોવા છતાં ચાલુ રહી એટલે મને લાગે છે કે આશ્રમમાં આવ્યા વ પછી આ પેટને ઉકાળેલું પાણી જ આપવું પડશે.
હમણાં Diabetic નો Test કરાવ્યો છે. Report Normal આવ્યો તા છે. આપની તબીયત સારી હશે.
પરમાર્થ, હવે આપનો અને મારો આત્મા એક થયો. ગમે તેટલા Gી દૂર પુગલ હોય તો પણ શું ? એ છબી હૃદયમાં જ હોય અને કામ 5 Gી સફળતાપૂર્વક થાય. સિદ્ધિનો એ જ ઉપયોગ છે. # OOOOOOO
O OT
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ. *
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૩૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org