________________
1, 100થી
આપણી આધ્યાત્મિક લાઈનની મારા દેહવિલય પછીની જે વ્યવસ્થા B જાહેર કરી તેનો અમલ મુંબઈના સ્વાધ્યાયમાં કર્યો. બપોરનો સ્વાધ્યાય તા આ. નલિનભાઈ અને તમારી પાસે કરાવ્યો. રાત્રે સ્વાધ્યાય ચિ. IS
મિનલકુમારી તથા ચિ. વિક્રમ પાસે મારી હાજરીમાં કરાવ્યો તે તરફ Gી ધ્યાન ખેંચું છું. - હવે એક વાક્ય લખી પત્ર પૂરો કરું છું.
“દશ્યને અદશ્ય કર્યું અને અદ્રશ્યને દશ્ય કર્યું, એવું જ્ઞાની પુરુષોનું 5 આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું નથી.
શ્રીયુત્ ચિમનભાઈને યાદ કર્યાનું કહેશો. ચિ. મિનલને આશિષ. 15. તબીયત સાચવે. તમોને ખુશી મઝામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭૦ ૧૧૬ ૭.
મુંબઈ, તા. ૮-૧૦-૮૩
| સહજાત્મ સ્વરૂપાય નમ: II. વ પ. પૂ. સદ્દગુરુદેવાય નમ:
સુખરૂપ સાયલા પહોંચી ગયા હશો. રમેશભાઈ આવી ગયા છે. 5 તબિયત સારી હશે. Neurobolin એક ગોળી રોજ નિયમિત ધ્રુજારી 5 વા માટે લેતા હશો. ફેર ઘણો પડી જશે.
Homeopathic દવા ગળા માટે પણ ચાલુ કરી હશે ન કરી હોય વ તો ચાલુ કરી દેશો. અને ગળામાં થોડો વખત વરાળનો શેક કરવાથી Sી આરામ થશે.ગળુ વધારે ખુલશે.બપોરના તથા રાતનો સ્વાધ્યાય વાંચવાની વા આપશ્રીને બંધી છે. Alternate day supradyn capsule લેશો. IP ** OOOOOOOOOOO
O
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org