________________
* ૦૦૦૦૦
પદ000000000000000થી Gી બસ, હવે તો સતત અખંડ સ્વરૂપમાં જ તૃપ્તિ આનંદ, સંતુષ્ટ, IP વ સમાધિ, સ્વરૂપ સ્થિતિ, મોજ-બસ, બસ હવે શાંતિઃ શાંતિઃ
જો કદિ પ્રગટ પણ વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, 5 | પણ જેના વચનના યોગે, વિચાર યોગે, શક્તિ યોગે કેવળજ્ઞાન છે એમ વી સ્પષ્ટ જાણ્ય, શ્રદ્ધા પણે કેવળજ્ઞાન થયું છે. મુખ્યમયના હેતુથી કેવળજ્ઞાન વી વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ જેના યોગે સહજ
માત્રમાં જીવ પામ્યા યોગ્ય થયો તે સત્પરૂષને સર્વોત્કૃષ્ટ ભક્તિએ 15 વા નમસ્કાર હો ! નમસ્કાર હો.
આ વખતના ૧૦ દિવસના પરમ સત્સંગે અપૂર્વ (પૂર્વે ન પામે હી તેવો) લાભ થયો છે.
પૂ. બા, દિલીપભાઈ તથા સરોજભાભી મઝામાં હશે બાળકો ખુશીમાં વી હશે. આત્માર્થી ભાઈબેનોને મારા વંદન.
લી, આજ્ઞાંકિત સગુણાના વંદન 5 9 ૧૧૭ ૭.
સાયલા, તા. ૫-૧-૮૪૬
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
૦૦૦૦૦
// સહજાત્મ સ્વરૂપાય નમઃ | વ આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૧/૧૨ નો પત્ર તા. ર૬/૧૨ના રોજ મળ્યો છે આ. વા નલિનભાઈ પાસેથી ખબર સાંભળ્યા પછી તાબડતોબ ફોન જોડ્યો. નB Gી લાગવાથી ઉપરનો પત્ર લખ્યો. મરડાની દવા લખી તે પ્રમાણે દવા લઉં 3 વ તો પછી પેટમાં ગરબડ થાય. મરડો સખત હતો પણ પાંચ દિવસમાં
SƯU TRƯUUUUUUUUUUUUUUUUUUUUUU
૩૦૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org