________________
વ જાહેરાત કરી તે સાંભળી હું ખૂબ જ ખુશી છું. આપને ધન્યવાદ વી આપવા માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી કે આપના પ્રસાદે જ ! વી પ્રાપ્ત કરી શકું છું.
પૂ. બા તથા દિલીપભાઈ મઝામાં હશે. વાંચવાનું નિયમિત કરે | વી એમ હું ઇચ્છું છું. આ. સરોજભાભી તથા બાળકો મજામાં હશે આ., પરમ મુમુક્ષુ, મુમુક્ષુ ભાઈબહેનોને વંદન.
લી. આજ્ઞાંકિત સણાના વંદન | ૭ ૧૧૫ ૭.
સાયલા, તા. ૪-૧૦-૮૩
| સહજાત્મ સ્વરૂપાય નમ: | આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
બધાથી જુદા પડી રવાના થઈ સાયલા ગઈ કાલે ક. ૯-૪૫ ખુશીથી પહોંચી ગયા છીએ. બોરીવલી ૧૦ અને અમદાવાદ ૨૦-૨૧ વી મુ. ભાઈબહેનો મળવા આવ્યા હતા.
પર્યુષણ પર્વની આરાધના સાયલા કરી તમો મુંબઈ ખુશીથી E. Rી પહોંચ્યાનો પત્ર મળેલ હતો. અને આ. શાંતિભાઈના ઓપરેશન બાદની 5.
ચડ ઉતર સ્થિતિના અંગે અમારે મુંબઈ અચાનક આવવાનું થતાં તે 5 પત્રની પહોંચ લખાઈ ન હતી. પર્યુષણ પર્વની આરાધના આનંદથી 5 3ી થઈ તે વાંચી ખુશી થયા છીએ.
ત્યાંના અમારા દશ દિવસના રોકાણ દરમ્યાન બધા સ્વાધ્યાયોમાં 5 વાં હાજરી આપી તેથી આનંદ થયો છે.
અહીં છેલ્લા દિવસે અને મુંબઈ તા. ૨-૧૦-૮૩ છેલ્લા દિવસે 15 IFE O
O OOOOOOOOOO
0000000000000000000000000000000000000000000000
πυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυυ
૨૯૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org