________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܙ܂
વા તા. ૧૯-૭ના રોજ મળેલ અને તે વાંચી સંતોષ થયો હતો. તેની B વી પહોંચ લખવાનો આજે ટાઈમ મળતાં લખવાનું કે ૧૦ દિવસના આ 15 વા વખતના પરમ સત્સંગમાં સાચે જ ખૂબ જ મઝા આવી જાણી ખુશી Gી થયા છીએ. વી ગુરુ મહિમા તથા ગુરુગમના ભજનોમાં પણ મઝા આવી. બધા વમહાત્માઓ એનો જ મહિમા ગાઈ ગયાં છે તે જાણીએ ત્યારે આપણને વી કેટલો આનંદ આવે. આ. નલિનભાઈ તથા તમારી સાથે મોકળા | વ મને ચર્ચા થઈ તેથી તમારી ઝંખના થોડી સંતોષાણી જાણી આનંદ Gી થયેલ છે. હું મોટા ભાગે મૌન રહેવાની ટેવ તે ક્યારેક સહજ રીતે છૂટી જાય વી છે. વ શ્રીયુત્ સી. યુ. શાહનું વાંચન ચાલુ છે અને છોટમનું આત્મવા અનાત્મ વિવેકનું પ્રકરણ- અવિદ્યા, અસ્મિતા, રાગ-દ્વેષ, ભય એ પાંચ વી ફ્લેશ સમજાવ્યા જાણી આનંદ થયેલ છે. બીજા હોય તો લખું કે જૈનના | તે યથાર્થ બોધ સાથે બીજા દર્શનનો યથાર્થ બોધ હમણાં ભેળવશો નહીં. વી જરા દ્વિધા થાય. - શ્રી શાહની કુશાગ્રબુદ્ધિ અને ગ્રામ્યીંગ શક્તિ જોતાં કાંઈ લખવાપણું વી નથી. તમોને યોગ્ય લાગે તેમ આગળ વધશો. લા આંક ૧૪૮ નો ઉતારો લખી વિરમું છું.
દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું 5 વ આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.” વી તમો બન્નેને ખુશી મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល។
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૭૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org