________________
000000000000000000000000000000000
* ૧૦૦
મુંબઈ, તા. ૨૭-૮-૮૨ || ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમ: || Rા પ. પૂ. સદ્ગુરુદેવાય નમ: Gી તા. ૨૫-૮-૮૨ ના રોજ હું તથા સર્વે સુખરૂપ મુંબઈ પહોંચી ગયા વી છે. આ વખતના દશ દિવસ પર્યુષણ દરમ્યાનનો પરમ સત્સંગ મને તો 5 G ખૂબ જ ફળ્યો છે. સામાયિક પ્રતિક્રમણ વખતે આપે મને સૂચના કરી IE વી કે મૌન રહી સ્વરૂપમાં રહો છો પણ તેમ નહીં મન, વચન, કાયાના B. વ યોગ કામ કરે ને ઉપયોગ રવરૂપમાં રહે એ પ્રમાણે પુરૂષાર્થ કરવાનું ]B | સૂચવ્યું, સાચું જ હતું. ઘણું ખરું મૌનથી જ રહેવાતું હતું. પણ તમે 5 વા ચેતવી કહ્યું, દીવો પ્રગટ્યો, ઉલ્લાસ ખુબ વધ્યો, ભમરી ઇલિકાને G! ચટકાવે તેવો જ ચટકો લાગ્યો, ને લગભગ શરૂ જ થઈ ગયું છે. મારો વી તો સાયલાનો ફેરો, નિવૃત્તિક્ષેત્ર મારા માટે, સત્યરૂષની છત્રછાયા, વી આશ્રય વગેરે ફળી જ ગયું છે. વળી વધારામાં સ્વાધ્યાયમાં શ્રી ચિદાનંદસ્વામીના પદો ૧૦ સમજાયા.
આનંદઘનજીના સ્તવન જે મોક્ષસ્વરૂપ છે તે સમજાયા, ઉપનિષદ 9 3ી વગેરે શું ન સમજાયું ? બધું જ પ્રાપ્ત થયું.
આપની દવા Lid-drop ની એક જ બાટલી રહી છે. ખલાસ થવા B આવી છે, મંગાવી દીધી છે તે આંગડીયા સાથે વજુભાઈ સુરેન્દ્રનગર | મોકલી આપશે ને ત્યાંથી સાયેલા મોકલવાની વ્યવસ્થા થશે એમ કહ્યું કે લો છે. તે આપને બે ચાર દિવસમાં મળી જશે પણ urine frequency હું
રહી તે દરમ્યાન ઘણી જ ઓછી થઈ ગઈ હતી. આપ ખુબ ખુશ | વી મિજાજમાં હતા. Surrouvvoorrrrrrrrrrrrrrrrry
ഹം :
૨૭૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org