________________
vvvvvvr
ܩ
ધનભાગ્ય જ છે, એમ હું સમજું છું. પણ, અમને પણ બરાબર ચકાસશો જ.
આશ્રમની ચર્ચા વિચારણાથી વિચારો જાણવા મળ્યા. અમારી જવાબદારીનું પણ ભાન થયું. ઇશ્વર એને માટે પ્રેરણા અને શક્તિ આપે.
આપની તબીયતનો ખ્યાલ રાખશો, થોડો થકાવટ અનુભવતા હોય એમ લાગે છે. આત્માર્થી ભાઈબહેનોને વંદન. પૂ. બાને વંદન. સરોજભાભી, દિલીપભાઈ તથા બાળકો મઝામાં હશે. C. U. Shahનું વાંચન ચાલુ છે.
આજે છોટમનુ-આત્મ-અનાત્મ વિવેકમાંથી યથાર્થ બોધ, ૧. અવિદ્યા, ૨. અસ્મિતા, ૩-૪, રાગ-દ્વેષ, ૫. ભય-તે પાંચ કષાય ક્લેશ રહિત થાય તો જીવ શિવ થાય, તે મેં સમજાવ્યું હતું.
એમ સમજાવ્યું કે જ્ઞાની ગુરુથી અવિદ્યા જાય, જીવ સમકિતી થાય, પછી આત્માનું ધ્યાન ધરવાથી કર્મોની નિર્જરા થાય, તો જ મોક્ષ થાય. એટલે તીર્થંકરો જે સિદ્ધો થયા છે એમ થવાય. થોડું સમજાવ્યું.
લી. સદ્ગુણાના પ્રણામ
૨૦૧
+3+
Jain Education International
૯૯ o
સાયલા, તા. ૧-૮-૮૨
આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમો બધા ખુશીથી પહોંચી ગયાનું તા. ૧૪-૭નું ઇગ્લેન્ડ પત્ર
OUR
11 30 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org