________________
*
વા વ્યક્તિઓ છે. તા. ૧૨ થી ૧૫-૫ સુધીમાં બીજા ત્રીશ ભાઈ બહેનો B. વી આવશે અને દશ જશે આશરે પચાશ ભાઈ બહેનો આખર સુધી 3 વી રહેશે. એમ જણાય છે.
હા, મુંબઈવાળા માટે આબુ દૂર ગણાય. અત્રે તમારા માટે તો એર વ સ્ટેશન દૂર એટલે દૂર જ ગણાય. અમદાવાદ ૨૨૫ કી.મી.અને જયપુરવી ઉદેપુર ૩૦૦ કી.મી. ઉપરાંત હશે એટલે ટ્રેઇનમાં જ આવવું પડે. 3 વધુ આંક ૧૭૦ ના પેરા બે માં, રસ સાગરનું અવલોકન કરતાં એક તુંહી હી તુંહી થઈ સમાધિ થાય. તેનો આનંદ અને ઉલ્લાસ કેટલો થાય તે બાબત વા તમે દર્શાવી તે ખરેખર સત્ય જ છે. આઠસો ઉપર આંક (૮૩૭) વ સમદર્શીતા ગુણનું વિવેચન કરેલ છે તે ખરેખર નિદિધ્યાસન કરવા યોગ્ય વી અને ઉપાદેય છે.
આ. પુષ્પાબેને, ચિ. મિનલ, ચિ. રોહિત અને તમારા વિગતે વી ખુશી સમાચાર આપતા અને શ્રીમાન સી. યુ. શાહ સાથે મદ્રાસ તા. વ ૨૦-૫ નો પ્રોગ્રામ છે અને તેથી કોઈ અત્રે આવી શકશે નહીં, તે 5 વા સમાચાર આપતાં પત્ર લખવા વિચાર થતાં લખેલ છે. કાંઈ હરકત વી નહીં. ચિ. મિનલના પત્રો સાયેલા મળેલ છે. વાંચન, ધ્યાન દરેકને વી નિયમિત કરવાનું છે. શ્રીમાન શેઠશ્રી ચિમનલાલભાઈને પ્રણામ. તમોને | 3ી ખુશી આનંદમાં ચાહું છું.
લી. સંત ચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન તા તા. ક. :- તમો તો જાણો છો કે, દશા પ્રાપ્ત થતાં, ઉદયમાં આવે Gી તે સમભાવે આનંદ પૂર્વક ભોગવવું, તેજ પુરૂષાર્થ છે. પુરૂષાર્થ બધો લો કરવો પણ છતાં ઉદય આવે તે સમતાથી આનંદ પૂર્વક ભોગવાય તો વી સાચી સમજણ ગણાય, મારી તબીયત સારી છે. દ : પોતે.
*លល000000000000000000000000000000000000000000
કિp g
roor |
વીર-રાજપથદર્શિની-૧
ર૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org