________________
OOOOOOOOOOO
ક000000000000000
આપની તબીયત સારી હશે. પૂ. બાને તદ્દન સારું થઈ ગયું હશે. 5 વી દિલીપભાઈ તથા ફેમિલી મજામાં હશે. આત્માર્થી ભાઈ બહેનોને | | વંદન, મુમુક્ષુ, પરમ મુમુક્ષુ ભાઈ બહેનોને વંદન.
સી. યુ. શાહનું કહેવાનું કે આશ્રમ બાબતમાં ભટ્ટને Architect તરીકે રાખવા. સોલંકીને કોન્ટેક્ટર તથા સુપરવીઝન તરીકે ચાલુ રાખવા, ભટ્ટને રાખવાથી કામમાં ઘણો જ ફરક પડી જશે. ૧-૧/૨ 15 ટકામાં કરશે, આંખની હોસ્પીટલના કામ માટે આવશે, એટલે સાયલા આવવાનો વધુ ખર્ચ લાગશે નહીં. વધુ પડતું લેશે નહીં એમ એનું 5 કહેવું છે. એમ એ ચંદુભાઈ સુખલાલને કહેતા હતા,
લી, આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ * ૯૪ ૭ શ્રી ગુરુશાંતિ સદન ટ્રસ્ટ, માઉન્ટ આબુ,
તા. ૧૧-૫-૮૨ | ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | આત્માર્થી બહેનથી સણાબેન, મુંબઈ
તમારો ઇન્વેન્ડ પત્ર તા. ૨૪ આસપાસ સાયલા મળેલ હતો. વાંચી બીના જાણેલ છે.
તા. ૨૬-૨૭/૪ સુરેન્દ્રનગર લગ્ન ઉપર જવું પડેલ તા. ૨૯-૪ Gી સવારે લીંબડી પૂ. હેમકુંવરભાઈ સ્વામી આદિ પાસે જવું પડેલ. બપોરે વ બાર વાગતા અમદાવાદ વર્ષી તપના પારણા ઉપર હાજરી રહી તા.12
૩૦-૪ અમારા પૂ. મોટા ભાઈશ્રીની તબીયત બગડતાં નવસારી જઈ 5 તા. ૧-૫ સવારે ૮-૩૦ની બસમાં રવાના થઈ ૪-૩૦ બપોરે માઉન્ટ | આબુ પહોંચી ગયેલ છીએ. અત્યારે બેનો ભાઈઓ બાળકો મળી વીશ 5 TOOOOOOOOOOO
M
1
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ
BOOOOO
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org