SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ વા પરમાર્થ-શું ૧૭૦ નો પત્ર, વર્ષ ૨૪, અમૃતસાગરનું અવલોકનE વી સુખ અલ્પ પણ વિસ્મરણ ન થાય. બસ, બીજું શું ? જો આ થઈ B. વી જાય. વિસ્મરણ ન થાય ઘડી પણ, તો નિર્વિકલ્પ સમાધિ ક્યાં દૂર- E છે. આ એક વાક્ય ક્યાનું ક્યાં લઈ જાય એવું છે. પુરુષાર્થમાં, આ વાક્ય, Gી આ રટણ, ઉંચે લઈ જાય છે. અને આખો દિવસ સતત જાગૃતિ આ વી એક જ વાક્યથી રહે છે. આવી જ રીતે આપના selected બધા જ પત્રો સરસ છે. અત્યંતર પુરું થવા આવ્યું છે, તમને થશે શું 5 G Result આવ્યું ? પુરુષાર્થ સતત જાગૃતપણે ચાલુ છે. ખૂબ આનંદ વા આવે છે- અમૃતસાગરના અવલોકન સુખમાં. ચિદાનંદ મહારાજના પદોની Language બહુ કઠિન પડે છે. બે લાં ત્રણ વખત વાંચવા પડે છે. એ ભાષાના અર્થ મારે આપની પાસે 5. વ સમજવા પડશે. થોડાક પદોના અર્થ સાંભળ્યા છે. પણ કશું જ સળંગ વી સમજવા, સાંભળવા, સ્વાધ્યાય મળ્યું જ નથી. વી આજે સવારે આપના જન્મદિનની લીધેલી Video Cassette જોઈ Gી એમ થયું, આજે જ હમણાં મુંબઈમાં જ સ્વાધ્યાય કરતા હોય એમ વી લાગતું હતું. આ ઉપરથી વિચાર આવ્યો જો આપના સ્વાધ્યાયના વી cassate વગેરે જો લેવામાં આવ્યું હોય તો અમે મુંબઈ બેઠાં આપનું લાં સ્વાધ્યાય સાંભળી શકીએ, ખૂબ ખુશી થઈએ. અને ભવિષ્યમાં પણ વી તેના અર્થ સહિત આપનો અવાજ, આપનું સર્વસ્વ જોવા મળે, સાંભળવા Gી મળે, ખૂબ આનંદ થાય. સોનગઢમાં કરેલ છે. અત્યારે Cassette પર 5 વી જ વ્યાખ્યાન ચાલે છે. ૧લી May આપ બધાનો આબુ જવાનો પ્રોગ્રામ છે. તે જાણ્યો. વી મુંબઈવાળા માટે ખૂબ દૂર છે. જો કે આવવાની ઇચ્છા છે, છતાં વી જોઈએ શું થાય છે, અવાશે કે નહીં. May ૧૬, અમારો જુનો | 4 servant દેશમાં જાય છે... V. Shah પાસે સીતારામ કે હું બેમાંથી 15 Gી એક તો હોવી જ જોઈએ. & OOOOOO * AAAAAAAAAAAAAAA000000000000000000 ഫ . ૨૬૮ વીર-રાજપથદશિની-૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy