________________
વા આપો નહીં. આવી રીતે અભિપ્રાય અપાયો એ ખરેખર એવા આત્માને વ વંદનીય છે. અને વય ૨૨, ૨૩, ૨૪ હમણા. ચોક્કસ આપની કૃપાથી છે ભવિષ્યમાં છેડે પહોંચી જશે.
પૂ. અરુણાબેન (વિકાસ વિદ્યાલયવાળા) મુંબઈ આવ્યા છે તેને B વી તારીખ ૨૮-૩-૮૨ સુરેન્દ્રનગર આવવા માટે ગાડી મોકલવાનું કહી | દિીધું છે. તે સવારના મોટર આવી જશે.
પરમાર્થ-મારો પુરૂષાર્થ સતત ચાલુ છે. હવે વચનામૃત, બાકીના 3ી પત્રો, સ્વાધ્યાય વગેરે નિયમિત થઈ ગયું છે. ગયા મહિને Disturb હતું.
આત્માર્થી ભાઈબહેનો, મુમુક્ષુ ભાઈબહેનોને યાદી. વસંતબેનને ચિદાનંદ સ્વામીના પદ લખવાને ડાયરી આપી દેશો.
લી. આશાંકિત સદ્ગણાના પ્રણામ કે છ ૯૩ ૭.
મુંબઈ, તા. ૨૨-૪-૮૨
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
II
% II
// સહજાત્મ સ્વરૂપાય નમઃ || પ. પૂ. સદ્ગુરુદેવાય નમ:
આપનો લખેલ પત્ર ચિ. મિનલે તા. ૧૬મીએ મને આપ્યો. સાચે જ 5 કી મને વાંચી ખૂબ જ આનંદ થયો. કારણ એ Unexpected પત્ર હતો. 5
સુરેન્દ્રનગર બન્ને દિવસે આપશ્રી હાજર રહ્યા તેથી મને ખૂબ જ ગમ્યું. આપની સાથે બે દિવસ સતત હેવાનું મળ્યું. ખરેખર Eye
Hospitalનું ખાત મૂહુર્તનું Function સફળ જ થયું, અને પુષ્પાબેન Gી તથા અરૂણાબેનના સન્માનનો દિવસ પણ ધન્ય થયો.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૬૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org