________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ ܀
* ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વા મકાન સ્મારક માટે આપ્યું છે તે બોટાદના ફંકશનમાં હાજર હતા E વી તેથી અહીં સમાચાર તેમણે આપ્યા હતા કે શેઠશ્રી સી. યુ. શાહેB Rી આ હોસ્પીટલના સંકલનમાં રૂ. સાડા પાંચ લાખ આપ્યા. વા ચિ. મિનળ અને ચિ. રોહિતના પત્રો હતા. ચિ. રોહિત સી. એ. વી માં પાસ થવાનું જણાવેલ હતું તે બાબત ધન્યવાદ તો આ. વિનુભાઈ હૈ સાથે લખી મોકલ્યા હતા. | તા. ૨૭-૨ની ટિકીટ છે એટલે ૨૮-૨ એ ત્યાં આવવાનું બનશે વ એટલે ચિ. મિનળ તથા તમોને મળવાનું બનશે. બન્ને મઝામા હશો. શ્રીમાન સી. યુ. શાહ ખુશી આનંદમાં હશે યાદ કર્યાનું હશો.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન છ ૯૨ ૭.
મુંબઈ, તા. ૨૩-૩-૮૨
| સહજાત્મ સ્વરૂપાય નમ: // વી પ. પૂ. ગુરુદેવાય નમઃ વી સુખરૂપ સાયલા પહોંચી ગયા હશો .Homeopathic દવા ચાલુ કરી વી દીધી હશે. નિયમિત લેશો. કોઈને આપવાનું કહેશો. સારું થઈ જશે પૂ. વી બાની તબીયત સારી હશે. દિલીપભાઈ તથા ફેમિલી મઝામાં હશે. 'તો ચિ. મિનલ કાશ્મીર પહોંચી ગઈ છે ઠંડી છે એમ લખે છે. પત્ર
આવી ગયો છે. તમને યાદ કરે છે. લખે છે. સ્વાધ્યાય, ધ્યાન, ફરવાનું વી પણ ચાલે છે. રોહિતનું પણ સાથે સાથે સાધનમાં તેમજ સ્વાધ્યાય વ વગેરે થાય છે. મિનલના Progress સંબંધી આપને મુખેથી જાહેરાત વી સાંભળી અતિ આનંદ થયો છે મને ખાત્રી છે કે આપ જલ્દી અભિપ્રાય
rrro]
,
r
૨૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org