________________
....
.? તમોને ખુશી આનંદમાં ચાહુ છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન go COB
મુંબઈ, તા. ૧૨-૨-૮૨
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | પ. પૂ. સદ્ગુરુદેવાય નમ:
તા. ૮-૧-૮૨નો લખેલો પત્ર મળ્યો. વાંચી અતિ આનંદ થયો વ હતો. પત્રનો જવાબ પણ લખ્યો પણ તે જ દિવસે ટેલીફોન વાત વા થવાથી, બધી જ વાત ફોનમાં કરી હોવાથી પત્ર Post કર્યો ન હતો. ૩દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધતાએ વિચરતા એવા Gી જ્ઞાનીના માર્ગને અનુસરવા પુરૂષાર્થ દઢ રીતે ચાલુ જ છે. સતત એ જE. વા ધ્યેય છે. અત્યારથી અનહદ નાદ ૫ થી ૭ સંભળાયા ૧૦ થી ૧૨ [P વી મિનીટ સુધી.
સમયસાર કળશ ટીકા મળી છે. પ્રસ્તાવના વાંચતાં જ અનુભવીની વા વાણી ખબર જ પડી જાય છે. ખુબ સરસ છે.
ગયા શનિ, રવિ બોટાદ ગયા હતા. સોમવારે સાંજના પાંચ વાગ્યાના | પ્લેઇનની ટિકીટ હોવાથી રવિવાર સાંજના પાલિતાણા ગયા હતા, a c.U.Shah ને પાલિતાણા જવાનું મન થયું હતું. ત્યાંથી આવતી વખતે વી રસ્તામાં સોનગઢ પણ ૧૫-૨૦ મિનિટ ગયા હતા. ફક્ત ૧૦/૧૫ | | માણસો વાંચનમાં હતા. હવે રોનક જ ઉડી ગઈ હોય એમ લાગે છે.
પાંચ વાગે ભાવનગરથી પ્લેઈનમાં બેઠા હતા. c.U.Shah એ વા ખાસ લખાવ્યું છે - ચિ. મિનલના લગ્ન પ્રસંગે આપને સહકુટુંબ
* O
OOOOOy | વીર-રાજપથદર્શિની-૧
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ની
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org