________________
૬,૦૦૦થી
છઃ ૮૯ બ્યુ
સાયલા, તા. ૮-૧-૮૨
ને સહજાત્મ સ્વરૂપાય નમઃ | 3 આત્માથી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
તમારો તા. ૨૩-૧૨નો પત્ર તા. ૨૫-૧૨ના રોજ મળેલ છે. વા વાચી શ્રી કૃપાળુ દેવે વિચારવાન પુરૂષો કેવળ દેશા થતાં સુધી મૃત્યુને ૨ વ નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે” તેમ લખ્યું છે તેને “હે જીવ! B
વિલંબ ન કર, સતત પુરુષાર્થ કર” એવું તમે કહો છો એજ સતત E લો પુરુષાર્થને તમે કેવા સેવો છો તેની ગવાહી પૂરે છે. ચિ. મિનલ તેના 5 વા પત્રમાં પણ લખે છે કે પૂ. ભાભીએ કહ્યું કે જો ચેતનની કરામત કેવી 5 વી છે ? જે પૂ. માજી હાલતાં, ચાલતાં, બોલતાં, તેને બોલાવી જો ! B વી હલાવી જો ! આ પ્રસંગમાં તમે સાક્ષાત્ બતાવી બોધ આપ્યો તેની IP 3ી અસર તેણી ઉપર બહુ થઈ છે, તે સ્વાભાવિક છે. તેણે મૃત્યુ પછીની E વી પ્રત્યક્ષ સ્થિતિ ક્યારે જોઈ હોય ? | વેરાવળમાં જરૂરી નોટ વચનામૃતની કરી અને મુંબઈમાં તે નોટ B 3 ઉપર વિશેષ સમજણ આપી. તે ખુબજ પ્રશંસનીય છે, તેમ લખ્યું, તો IB લો અમો તો મુમુક્ષુઓના દાસાનુદાસ છીએ. તે ઉતારવાનું નિમિત્ત તો 5 હું તમારો પત્ર અને માંગણી હતી.
પૂ. માજી તો ખુબ હિંમતવાન હતાં એમ ચિ. દિલીપની બા કહેતા ત હતાં. પૂ. માજી અડીખમ હતા એમ કહે છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રતિબદ્ધતાએ વિચારતા એવા જ્ઞાનીના B વ માર્ગને અનુસરવા આપણો પુરૂષાર્થ દઢ રીતે ચાલુ રાખીએ. શ્રીમાનું શેઠશ્રી સી. યુ. શાહને વીરવંદન. ચિ. મિનલ મજામાં હશે. 15
JOVOT
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org