________________
૨,
, વી એમની ખૂબ હિંમત હતી. C. V. Shah પૂજ્ય માજીના ભરોસે જE વી અવાર નવાર બહારગામ જતા. હવે વિચાર કરતા મૂકી દીધા. ૨૮E 3 વર્ષ નવેમ્બરમાં પૂરા થયા અને ૨૯ મુ વર્ષ બેઠું, એટલો એમની 5 લ સાથેનો મારો અધ્યાસ-સહવાસ હતો. એટલે ઘરમાં સૂનું સૂનું લાગે છે. 5. Gી આદત પડી ગઈ હતી. હવે એમના વિના રહેવાની આદત પાડવી જE. Gી રહી, બીજો ઉપાય જ નથી. | ગયા અઠવાડીયે હું પત્ર લખવાનો વિચાર જ કરતી હતી અને 5. લાં અચાનક જ આમ બની ગયું. વી આપના મુંબઈના દશ દિવસના વસવાટ દરમ્યાન જે આપે અમારા ઉ. વી માટે selected પત્રો વાંચવા તથા સમજાવવા માટે જે જહેમત - B વી મહેનત ઉઠાવી તે ખરેખર પ્રશંસાપાત્ર છે. તે ઉપરાંત વેરાવળમાં .
વચનામૃતમાંથી Select કરવા જે મહેનત ઉઠાવી-ચીવટ કરી તે તો કે. વી ખૂબ જ પ્રશંસનીય છે. હવે અમારે માટે માર્ગ સરળ કરી આપ્યો, અને 5 વા ઇશ્વર ઇચ્છાથી અને આપની અસીમ કૃપાથી અમે જરૂર સફલ થઇશું. 5. 3 અમને પણ ઇશ્વર બળ આપે હિંમત આપે અને આપની અસીમ કૃપા 52 વ સતત વર્ષાવે, એવી પ્રાર્થના કરું છું. લાં પૂ. માજીનો પ્રસંગ વિચાર કરતા મૂકી દે છે. હે જીવ! વિલંબ હું ન કર. સતત પુરૂષાર્થ કર. વ્યવહારમાં, ઘરમાં, સંસારમાં વગેરેમાં
વખત આપવો પડે છે. હવે ઘરમા પણ જવાબદારી આવી. મને B. Gી ગભરાટ છૂટે છે.
આ. નગીનભાઈ તથા બધા બહેનોને મારા વંદન. પૂ. બા, કે વી દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ
ܫܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܘ
૨૬ર
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org