SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વા હોય ત્યાં સુધીમાં આપણે આપણા આત્માનું કાર્ય કરી લેવાનું છે, વી કારણ કે મનુષ્યભવની દુર્લભતા છે, અને એ જ ભવમાં આ કામ થઈ વી શકે તેમ છે, તે આપ બધા જાણો છો. તો અત્યારે જાગૃત થઈ વી આપણને જે જોગ મળ્યો છે તેનો આપણી સાધનામાં બની શકે તેટલો વ પુરૂષાર્થ કરી લેવો તે સાર્થક છે. | મમ બહુ ભોળા સ્વભાવના હતા. તા. ૭-૧૨-૮૧ના બપોરે વી અમો બધા ચા નાસ્તો કરવા આપના ઘેર આવ્યા ત્યારે મળ્યા હતા Gી અને વાપરવા આગ્રહ કરતા હતા તે યાદ આવે છે. પરમ કૃપાળુ વ તેઓના આત્માને શાંતિ આપો એ જ અભ્યર્થના. લી. આપના લાડકચંદ વોરા તથા B નગિનદાસ કે. શાહના વીરવંદન 5 ૭ ૮૮ ૭. મુંબઈ, તા. ૨૩-૧૨-૮૧ || સહજાત્મ સ્વરૂપાય નમ: || વી પ. પૂ. સદ્દગુરુદેવાય નમ: થી તમારો તારીખ ૧૬-૧૨-૧૮નો દિલાસાનો પત્ર વાંચી સંતોષ વા થયો છે. ગયા સોમવારે તા. ૧૪મીએ સ્વપ્ન પણ ખ્યાલ નહીં કે આમ પાંચ મિનીટમાં પૂ. માજીનો હાર્ટફેઈલમાં જીવ ચાલ્યો જશે. બસ અને | આયુષ્યસ્થિતિ પૂરી થઈ કે એક ક્ષણ પણ જીવ રોકાયો નહીં. ઘડીકમાં વ હતા ન હતા થઈ ગયા. પૂ. માજીનો ચોવીશે ક્લાકનો ઘરમાં ચોકી હું પહેરો, જ્યારે આવો ત્યારે રાત્રિ દિવસ જાગતા જ હોય. એવા ખૂબ Rી નીડર અને પુરુષ જેવા બળવાન હતા. એમનાથી બધા જ લોકો ડરે. OિOOOOOOOOO OOO/ ૨૬૧]. આધ્યાત્મિક પત્રવ્યવહાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy