________________
વા હોય ત્યાં સુધીમાં આપણે આપણા આત્માનું કાર્ય કરી લેવાનું છે, વી કારણ કે મનુષ્યભવની દુર્લભતા છે, અને એ જ ભવમાં આ કામ થઈ વી શકે તેમ છે, તે આપ બધા જાણો છો. તો અત્યારે જાગૃત થઈ વી આપણને જે જોગ મળ્યો છે તેનો આપણી સાધનામાં બની શકે તેટલો વ પુરૂષાર્થ કરી લેવો તે સાર્થક છે. | મમ બહુ ભોળા સ્વભાવના હતા. તા. ૭-૧૨-૮૧ના બપોરે વી અમો બધા ચા નાસ્તો કરવા આપના ઘેર આવ્યા ત્યારે મળ્યા હતા Gી અને વાપરવા આગ્રહ કરતા હતા તે યાદ આવે છે. પરમ કૃપાળુ વ તેઓના આત્માને શાંતિ આપો એ જ અભ્યર્થના.
લી. આપના લાડકચંદ વોરા તથા B
નગિનદાસ કે. શાહના વીરવંદન 5 ૭ ૮૮ ૭.
મુંબઈ, તા. ૨૩-૧૨-૮૧
|| સહજાત્મ સ્વરૂપાય નમ: || વી પ. પૂ. સદ્દગુરુદેવાય નમ: થી તમારો તારીખ ૧૬-૧૨-૧૮નો દિલાસાનો પત્ર વાંચી સંતોષ વા થયો છે.
ગયા સોમવારે તા. ૧૪મીએ સ્વપ્ન પણ ખ્યાલ નહીં કે આમ પાંચ મિનીટમાં પૂ. માજીનો હાર્ટફેઈલમાં જીવ ચાલ્યો જશે. બસ અને | આયુષ્યસ્થિતિ પૂરી થઈ કે એક ક્ષણ પણ જીવ રોકાયો નહીં. ઘડીકમાં વ હતા ન હતા થઈ ગયા. પૂ. માજીનો ચોવીશે ક્લાકનો ઘરમાં ચોકી હું પહેરો, જ્યારે આવો ત્યારે રાત્રિ દિવસ જાગતા જ હોય. એવા ખૂબ Rી નીડર અને પુરુષ જેવા બળવાન હતા. એમનાથી બધા જ લોકો ડરે. OિOOOOOOOOO
OOO/ ૨૬૧].
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org