________________
លលលលលលល000000000000000000លលលលលលលលលលលលលលលលលលលលលល
0000000000000
તમારા પુરુષાર્થને ધન્યવાદ ઘટે છે. મને વિશ્વાસ છે કે તે લક્ષે E તે પહોંચી જશો. તમારા પત્રની રાહ જોતો હતો. પ્રોગ્રામ શ્રી શાહનો B
તથા તમારો જાણેલ છે. અત્યાર સુધી વિશેષ આધાર વચનામૃતમાંથી 5 હા શોધવા બિલકુલ ટાઈમ મળેલ નથી, એટલે અત્યારે પણ વિશેષ લખી 5. વી શકતો નથી.
ગયા પત્રના આધારે તમે જે પુરુષાર્થ કરો છો તે ચાલુ રાખશો. ૩ આઠે પહોર સ્થિતિ રહે છે તે જાણી ઘણો આનંદ થયો છે.
- હવે તો મલેશીયા, સીંગાપોરથી આવશો તે અરસામાં મુંબઈ આવું 3ી છું, એટલે સમાગમે વધારે વાતચીત થઈ શકશે. તમોને ખુશી મજામાં 5 લી ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
- ૮૭ ૭
0000000000000000000000000
સાયલા, તા. ૧૬-૧૨-૮૧ 3 શ્રીમાનું શેઠશ્રી ચિમનલાલભાઈ તથા આ. સદ્ગુણાબેન તથા ચિ. મિનળ, Gી મુંબઈ વી લાડકચંદ માણેકચંદ વોરા તથા નગીનદાસ કલ્યાણજી શાહના વા વીર વંદન વાંચશોજી.
આપના પૂ. માતશ્રીના દેહવિલયના માટા સમાચાર તે જ દિવસે વી બપોરે મલતા અમોને બહુ દિલગીરી થઈ હતી. રાત્રે અરજન્ટ ફોનથી Gી આપ બધાને દિલશોજી આપી હતી
આપ બધા સમજુ છો, તેઓ તો ભાગ્યશાળી થઈ ગયા. તો હિંમત B વી રાખી બધાને હિંમત આપશોજી.
બધાય દેહધારીનું શરીર ગમે ત્યારે જવાનું છે. પણ તેનું સહચારીપણું 5 * * ૦૦૦
૨૬૦
વીર-રાજપથદરિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org