________________
*
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વા પુરુષાર્થ કર્યો જા. મારા સત્વગુરુની અસીમ કૃપાથી બધું જ પાર પડી B 3ી જશે. એમ મને ચોક્કસ વિશ્વાસ બેસે છે. ' વ દિવસે દિવસે પ્રોગ્રેસ (આત્માની દશા) વધતો જાય છે. આત્માતા પરમાત્માની એકાગ્રતા વધતી જ જાય છે. સ્થિરતા પણ વધુ (આઠે વા પહોર જેવું જ) વખત ટકી શકાય છે. (સ્વરૂપમાં). લાં c.U. Shah ૯-૧૧-૮૧ મદ્રાસ જાય છે. ત્યાંથી ૧૬મીએ મલેશીયા વ તથા સિંગાપુર જશે. હું તથા મિનલ તા. ૧૬મીએ મુંબઈથી સીધા વ સિંગાપુર, મલેશીયા જઈશું. પાંચ કલાક પ્લેઈનનો રસ્તો છે. ૨૭ કે વ ૨૮ તારીખે પાછા આવી જઈશું-દસ બાર દિવસમાં.
આ. નગિનભાઈ, શાંતિભાઈ તથા બીજા ભાઈબહેનોને મારી યાદી. વી પૂ. બાને પગે હવે સારું હશે. દિલીપભાઈ, સરોજ ભાભી તથા બાળકો 5 વ મઝામાં હશે. મિનલ નિયમિત ધ્યાન તથા સ્વાધ્યાય કરે છે એનો Progress પણ વધતો જાય છે.
આપશ્રી તથા આ. નગિનભાઈ તા. ૧૩ મીએ વેરાવળ જવાના છો વ એમ સાંભળ્યું છે. તા. ૨૮મીએ અહીંયાં મુંબઈ આપ પધારશો એમ વી પણ સાંભળ્યું છે. લગ્નમાં તો આવશો જ. નગિનભાઈ સાથે આવશો Sા જ. એજ,
લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ ૮૬ ૭ જામનગર, તા. ૯-૧૧-૮૧, બુધવાર
UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
સહજાત્મ સ્વરૂપાય નમઃ | તે આત્માર્થી બેન શ્રી સદ્ગુણાબેન, મુંબઈ તો તમારો તા. ૫/૧૧ નો પત્ર તા. ૯/૧૧ ના રોજ મળ્યો. વાંચી અતિ Gી સંતોષ થયેલ છે. |
|
|
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૫૯
--
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org