________________
કa,
વા હવે શ્રીયુત્ સી. યુ. શાહ આવી ગયા હશે. મજામાં હશે. ચિ.B વી દિલીપની બા હોલમાં ધીમે ચાલે છે. લાકડીથી ચાલી આશ્રમમાં | વી સ્વાધ્યાયમાં ભાગ લે છે પણ દુઃખાવો રહે છે. પૂ. માજીને વંદન. ચિ. 3 મિનલનો તા. ૧૦-૯નો પત્ર મળ્યો. વાંચી ખુશી થયા છીએ, તમોને તો ખુશી આનંદમાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન છ ૮૫ ૭
મુંબઈ, તા. ૫-૧૧-૮૧
ૐ ||
| સહજાત્મ સ્વરૂપાય નમ: || વી પ. પૂ. સદ્દગુરુદેવાય નમ: વા આપનો તા. ૧૮-૯-૮૧નો લખેલ પત્ર મળ્યો છે. વાંચી ઘણો ઘણો વી હર્ષ થયેલ છે. આ પત્ર અતિ ઉચ્ચ ઊંચો-છે. છેવટની પરાકાષ્ટાનો વી છે. તે નિર્વિકલ્પ સમાધિ દશા માટે, પુરુષાર્થ કરવા માટે તથા સતત હૈ જાગૃતિ રહેવા માટે લખ્યું હતું, પણ મને પત્ર વાંચતા એમ જ થયું કે 15 હા આ છેવટનો માર્ગ કરી શકીશ? મને બહુ વિકટ લાગ્યો. પણ વિચાર
કરતાં એ વિચાર આવ્યો-(આટલો કાળ વહી ગયો ને પત્ર લખવામાં 5 વી ઢીલ થઈ તે બદલ ક્ષમા) કે અને એમ લાગ્યું કે-મને શું ચિંતા, માથેB વ સમર્થ સતુ ગુરુ બેઠા છે ને ? વિચાર કરીને જ આજ્ઞા કરી હશે ને? વી મારે તો બસ આજ્ઞા પાળવાની રહી. પુરૂષાર્થ કરવાનો જ રહ્યો. અને 5 હું ખૂબ ખૂબ વિચાર કરી નિર્વિકલ્પ સમાધિદશા થવા વિષે બરાબર 5 વાં સમજી પુરૂષાર્થ શરૂ કરી દીધો. અને મને લાગે છે કે અંશે પરિણામ 15. Gી સારું આવ્યું છે ને આવશે જ. મને આશા બંધાઈ છે કે મારા ગુરુનું E વ વચન અફળ ન જ જાય. અને નહીં જ જશે. ઝાઝો વિચાર કર્યા વિના
υυυυυυυυυυυυυυυυυ
૨૫૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org