SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ A ooooooooooooooooooooooooooooo વી પૂ. બાને પગે સારૂં હશે. દિલીપભાઈ, સરોજભાભી, બાળકો B વ મજામાં હશે. આ. ૫. મુ. મુ. ભાઈબહેનો મઝામાં હશે આનો પત્રથી 3 વી જ જવાબ આપશો. મુંબઈ આવતા પહેલાં લખશો. ક્યારે નીકળવાના 5 3 છો તે જણાવશો. c. U. Shah તા. ૭મી એ લંડનથી સીંગાપુર ગયા છે, તા. ૧૫ની આસપાસ મુંબઈ આવશે. મઝામાં છે, હવે આ નગિનભાઈની તબીયત અંગે, તેમજ ચિ. નલિનભાઈ, હું આ. બટુકભાઈ વી. નહીં જોડાવાના સંયોગોને લઈને કાશ્મીર પ્રવાસનો વ પ્રોગ્રામ હાલ રદ કરેલ છે તેથી તે પહેલાં ત્યાં આવવાપણું તે કારણે | થી રહેતું નથી. 3 મુંબઈ આવવા અગાઉ બે દિવસનો બોધ વિગતે લખી મોકલવા 3ી જણાવ્યું. બે દિવસ વિચાર્યું પણ તે યથાતથ્ય વાણીમાં આવેલ હોય વો તો પણ યથાતથ્ય લખી શકાય તેમ જણાતું નથી છતાં સમાગમે 5. વી પૂછશો તો સમજાવાય તેટલું સમજાવવા પ્રયત્ન કરીશ છતાં નિચેના વી ઉપર વિચાર કરશો, વેદના વેદતા જીવને કંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું | લક્ષણ છે. પણ વેદની છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. વર્તમાનમાં તે | માત્ર પ્રારબ્ધરૂપ છે. તેને વેદતા કે ભોગવતા જ્ઞાનીને અવિષમપણું છે. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાનયોગ તે જ્ઞાની પુરૂષનો 3 અબાધ જ રહે છે. નવા કર્મનો હેતુ નથી. વ “જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી ડી જેવા હતા, નિસ્પૃહ હતા, સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર વી પરિણામી હતા. તેમને તે બધું અસાર લાગ્યું” તો નિર્વિકલ્પ સમાધિ _દશા માટે પુરુષાર્થ કરવો અને સતત જાગૃત રહેવું. AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA. આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૫૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy