________________
વાં પૂ. માજીને સુખશાતા પૂછશો. શેઠશ્રી સી. યુ. શાહને વીર વંદનE વ ચિ. મિનલકુમારી મજામાં હશે. તમોને ખુશી મઝામાં ચાહુ છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭૦ ૮૪ વ્હ.
મુંબઈ, તા. ૯-૯-૮૧ | ૐ ||
_| સહજાત્મ સ્વરૂપાય નમઃ | ૫. ૫. સદ્ગુરુદેવાય નમ:
અમે મુંબઈ રવિવારે સુખરૂપ પહોંચી ગયા છીએ આ વખતે પર્યુષણ | સંવત્સરી પ્રતિક્રમણ કરતાં ખુબજ આનંદ થયો હતો. અને આપનો લા સ્વાધ્યાય તો ૮ દિવસનો એક વર્ષનો થયો હોય એમ લાગ્યો હતો. 5 હું ૧૦ દિવસ જાણે ૧૦ મિનિટ જેવા લાગ્યા હતા. મુંબઈનું બધું જ 5 Gી ભૂલાઈ ગયું હતું. | મુંબઈ આવવાના બે દિવસ પહેલાં જ આપે છેવટનો બોધ આપ્યો લો તેનો બધા પત્રો સાથે છેલ્લા Recordમાં રાખવો છે. અને હું આપ
જ્યારે છેવટનો બોધ આપતા હતા ત્યારે હું આપનામાં એટલી બધી વી લીન હતી કે મારા મગજમાં એ બધું ગયું નથી. તો આ બે કારણથી વી આપ જરૂરથી આ પત્રના જવાબમાં Detail માં સારી રીતે બોધ | | લખવા મહેરબાની કરશો તો હું ખુબ ખુશી થઈશ, અને એ મને ત્રી પુરૂષાર્થમાં મદદ કરશે જેથી આપના વચન પ્રમાણે ૧ વર્ષમાં છેલ્લા Gી સ્ટેજ માટે તૈયાર થઈ જાઉં. એ મારું પણ વચન છે, પુરૂષાર્થ કરી Gી તમને સંતોષ આપવાનું. તો હું મુંબઈ આવી ત્યારથી એ પુરૂષાર્થ ચાલુ કર્યો છે પણ હજુ સ્પષ્ટ વા સમજવું છે, ગુંચવાડો થાય છે.
UUDUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU
UUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUg
૨૫૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org