________________
ક,0000000
004,
• ૮૩
૭
સાયલા, તા. ૧૫-૮-૮૧
| | સહજાત્મ સ્વરૂપાય નમઃ વી આત્માર્થી બેનશ્રી સગૂણાબેન, મુંબઈ થી તમારો તા. ૯-૮નો લખેલ પત્ર તા. ૧૦-૮ ના રોજ મળી ગયેલ Gી છે. વાંચી સંતોષ થયેલ છે. Ringworm ની દવા મળી ગયેલ. આજે વી લીધા ૧૨-૧૩ દિવસ થયા.એકદમ ફેર પડી ગયો. લગભગ મટી ગયું.
Blood sugar Report નોરમલ આવ્યો જાણી તે ફીકર મટી વી પણ Dieting તો ચાલુ રાખવું પડશે
લાલ નોટની નકલ થઈ ગઈ જાણીને આનંદ હવે તે નોટબુક આ. વી શાતિભાઈની ટાઈપ કરેલી નકલ સાથે મેળવાવી લેશો. વી રત્નકરંડશ્રાવકચાર વંચાય છે.બધાને મઝા આવે છે. સમ્યક્દર્શનની B વી મહત્તા કેટલી છે તે સ્થળે સ્થળે જણાવ્યું છે. તેના વગર બધું નકામું છે. 3
આચાર્ય બુદ્ધિસાગરના પૂ. આનંદઘનજીના પદોના અર્થ ટીકા લા વાંચ્યા, જાણેલ છે. મેં તે અર્થ- ટીકા વર્ષો પહેલાં વાંચેલી અત્યારે પદ વા ૭નો ખ્યાલ નથી.
બાર ભાવનાની વાત લખી તે ખરેખર તેમજ છે. આપણે અધ્યાત્મ વ ઉપનિષદ પ. પૂ. હેમચંદ્રસૂરિના આત્મ અનુભવનું પ્રકરણ વાંચીએ તો છીએ ત્યારે તે પહેલાં બાર ભાવનાઓ આપી છે. તે શા માટે આપી તો હશે ? તેમ મને થતું હતું. પણ આ તમારા પત્ર પછી સમજાણું કે વી કેટલી વૈરાગ્ય પ્રેરક ભાવનાઓ છે. તો તે ભૂમિકા થયા પછી જ 5 CL અનુભવ યથાત થાય.
urrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
* OOOOOOOOOOOO
આધ્યાત્મિક પત્રવ્યવહાર
પાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org