________________
ܢܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
૧૦. અન્યત્વ ભાવના
(શાર્દૂલ વિક્રીડિત) ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ વજન કે, ના ગોત્રકે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે!રે!જીવવિચાર એમ જ સદા,અન્યત્વદા ભાવના.
(શાર્દૂલવિક્રીડિત). દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કેવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો વૈરાગ્ય ભાવે યથા.
૧૭મા વર્ષે વવાણીયા ૧૧. અશુચિ ભાવના
(ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
૧૭મા વર્ષે : વવાણીયા
ഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹഹ
૧૨. અંતર્દર્શન-નિવૃત્તિ બોધ
(નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા !
અનંત દુઃખ નામ સૌખ્ય, પ્રેમ ત્યાં વિચિત્રતા !! ouvrvvvvvvvvvvvvvvvvvvvvvvv
- વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org