________________
00000000000
૭. અનિત્ય ભાવના
(ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ !
૧૭મા વર્ષે વવાણીયા
૮. અશરણ ભાવના
00000000000000000000000000000000000000
(ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય સ્વાશે.
૧૭મા વર્ષેઃ વવાણીયા એકત્વ ભાવના
(ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે એક રૂ આ મ પોતે, એકત્વ એથી નય સુજ્ઞ ગોતે.
(શાર્દૂલ વિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇંદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું.
૧૭મા વર્ષે વવાણીયા
M
|
OOOOOOOOOOOOOOO પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org