________________
I
2. 2 ઉઘાડ ન્યાય નેત્ર ને, નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શિદ્યમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
૧૭મા વર્ષે વવાણીયા
.
.
It O૦૦૦૦૦૦૦૦૦૦૦
.
૧૩. દોહરો જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
૧૭મા વર્ષેઃ વવાણીયા ૧૪. ભક્તિનો ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો, તરૂકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લો. નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. સમભાવી સદા પરિણામ થશે, જડમંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો. કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વ સ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો.
૧૭મા વર્ષે : વવાણીયા
.
.
.
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦
..
.,
પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર દેવ રચિત પદો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org