________________
OOOOOOOO
S
પક
વ્યt વ સુખરૂ૫ સુરેન્દ્રનગર જંકશન તા. ૧૧-ક સવારે ૮-૪૫ પહોંચી ગયેલ B વી છીએ. ૯-૧૫ મોટરમાં રવાના થઈ ૧૦- ૧૫ સાયલા આવી ગયા. 5 વા પ્રથમ બે અઠવાડીયામાં તા. ૮-૪ થી ૨૩-૪ અને બોરડીના આઠ 5
દિવસ અને પછી તા. ૧-૬ થી ૧૦-૬ સુધીના મળી ૩૩ દિવસ 5 વા દરમ્યાન સ્વાધ્યાય તથા સત્સંગનો જે ઉલ્લાસપૂર્વક તમોએ તથા આ. વી મિનલકુમારીએ લાભ લીધો તે તરફ દૃષ્ટિ દેતાં પરમ સંતોષ થયેલ છે. 5 વી. સહજાનંદ સુધા જોઈ જવાનો મને પ્રસંગ થયો અને આપણા | વી સ્વાધ્યાયમાં મોક્ષમાર્ગ પ્રકાશક તથા કબીર સા.ની ચોપાઈઓ વાંચવા B વી દાખલ કરી તે સુચવનાર તમો છો. સામાન્ય મુમુક્ષુ માટે જરૂરી છે. 3 3ી હવે પણ એવાં સુચન કરતાં રહેશો.
તા. ૧૦-૩ સવાર શ્રી સી. કે. નાયડ હોલ (ક્રિકેટ કલબ)માં વા સવારના ખાણામાં બધાને મળવાના તથા આઈટેમ્સ જમવાનો બધાને Gી આનંદ આવેલ હતો. ચિ. મિનલને ધન્યવાદ. 3 તા. ૧૧-૬ રાજકોટ સાંજે ગયા, તા. ૧૨-૬ આ.ચુનીભાઈની પુત્રી વી ચિ.ભાવનાના લગ્ન હતાં. તા. ૧૩-૪ સાંજે સાયલા આવી ગયા છીએ. વી પૂ. માજીને શાતા પૂછી વંદન કહેશો. શેઠશ્રી સી. યુ શાહને વીર Gી વંદન. આ. મિનલને શુભ આશિષ કહેશો. વી તમો તથા ચિ. મિનલ વચનામૃત પાન ૫૧૯, પત્રાંક ૭૧૦, વડવા, વ ભાદરવા સુદ ૧૫નો વાંચી વિચારશો. ચિ. મિનલે ફરી ફરી વાંચી 5 Gી વિચારવો. તમારે એક વખત વાંચી દરેક વાક્ય આપણા અનુભવ 5 વા સાથે મેળવવું. લાં તમો ચરી પાળી, દવા લઈ તબીયત સાચવશો, તમોને ખુશી મજામાં | વી ચાહું છું.
લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 MUQUUUUUUU00000000000000
૨૪૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org