________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦d
વ સાગરમાં પ્રજ્ઞાવબોધમાં ઋષભદેવનું ચરિત્ર, ૧૩ભવ, વંચાય છે, વી બીજું રત્નકરંડ શ્રાવકાચાર શરૂ થયું છે, મોક્ષમાર્ગ પ્રકાશક પુરું થયું 3 છે, વચનામૃતમાં અત્યંતર ચાલે છે. મારો સ્વાધ્યાય ૧૧ી-૧૨ા, ડી જ્ઞાનસાર, અધ્યાત્મસાર, છોટમ, પ્રીતમ કબીર, સ્તવનાવલી વગેરે.
strick Dieting ચાલુ છે, મહીના પછી Blood Test માટે જવાનું છે, ડો. chandavia એ Warning આપી છે-મહિના બે મહિનામાં Chlorostrol Dieting ell g zuckt Walking ell Gulzaj À.
કેસર કેરી રોહિત વેરાવળથી લઈ આવ્યો છે, એ અંદરથી એકદમ વ કેસરી અને મીઠી હોય છે. મેં તો આજે જ જોઈ.
પૂ. બા. દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે.
આ. શાંતિભાઈ, આ. નગિનભાઈ તથા બીજા પરમ મુમુક્ષુ, મુમુક્ષુ વ ભાઈ-બહેન મજામાં હશે. સ્વાધ્યાય નિયમિત થતો હશે.
ગરમી સખત પડતી હશે. અહિંયા હજુ વરસાદ શરૂ થયો નથી. 15 વ ગરમી સખત છે, જો કે ઘરમાં ગરમી લાગતી નથી. મુંબઈમાં વરસાદ લંબાશે તો પાણી તથા ઇલેક્ટ્રીસીટીમાં કાપ આવશે.
લી. આશાંકિત સદગુણના પ્રણામ ૭૭ ૭.
સાયલા, તા. ૧૫-૬-૮૧ | || ૐ ||
| | સહજાત્મ સ્વરૂપાય નમ: || આત્માર્થી બેનશ્રી સગુણાબેન, મુંબઈ
મુંબઈ સેન્ટ્રલથી સૌરાષ્ટ્ર મેઈલમાં આપ સર્વની વિદાય લીધા બાદ
លលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលលល
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org