________________
સાયલા, તા. ૩૦-૬-૮૧ 3
// સહજાત્મ સ્વરૂપાય નમઃ | 3 આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તમારો તા. ૧૯-૬નો ઇન્વેન્ડ પત્ર તા. ૨૨-૬ ના રોજ પહોંચ્યો, 3. વાંચી પરમ સત્સંગનો જે લાભ લીધો, અને બધું અનુભવાય છે અને 5 3 આંક ૭૧૦ના પત્રના અનુભવનો સ્ટેજ વટાવી ગયા છો તેમ લખ્યું તે 5 વા વાંચી સંતોષ થયો અને બરાબર છે. વાંચન પુરૂષાર્થ ચાલુ રાખશો. B
તા. ૨૧-૬ ના આ. મિનલના પત્રથી ઘરમાં લપસતાં તમોને વાગ્યું કે વી છે તે જાણતાં ઘરમાં બધાને ઉચાટ થયો છે. હવે તદ્દન સારું થઈ ગયેલ 5 વી હશે. ચિ. દિલીપની બાના ફેક્યરની તમોને ડો. ખારોડે વાત કરી તે 5 Gી સાચી છે. તા. ૧૮-ના રોજ બોન્સના એકસપર્ટ ડો, સંઘવી પાસે 5 G! પ્લાસ્ટરનો પાટો બંધાવેલ છે તે ત્રણ અઠવાડીએ તા. ૯-૭ છૂટશે, IP વી ત્યારે ખબર પડે, ડો. ખારોડ તથા ડો. સંઘવીનો અભિપ્રાય છે કે B વ ૯૦% સુધરશે. ૧૦ ટકા ખામી રહી જશે. જેથી ચલાશે તો ખરું. પણ 5 વી બેસવામાં પલંગ ખુરસી આવી જશે. મુંબઈ આપણે હતાં ત્યારે તા. ૪- E
૬ ના પડેલ અને હાડવૈદે તે વખતે xray લેવડાવ્યો નહીં. તેમને Gી વેદની-પીડા ભોગવવાની હશે. પથારીવશ તો પાટો હોય ત્યાં સુધી
રહેવું પડે ઉમર હિસાબે ઓપરેશન થાય નહીં તેમ ડો. ખારોડ કહેતાં. 5 વ. પૂ. માજીને વંદન, મુમુક્ષુ ભાઈ સી. યુ. શાહને યાદ કર્યાનું કહેશો. 3 વ તમોને ખુશી મઝામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 3
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૪૭ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org