SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય વ અને આજ્ઞા ભક્તિ પણ હોવી જોઈએ. કંઈ બોલાયું, કહેવાયું હશે વી તે વિચારીને કહેવાયું હશે. સામે વાદવિવાદ હોવો ન જોઈએ એમ 3 માનું છું. પછી ભલે મિનલ હોય કે બીજું ૫. મુમુક્ષુ હોય પણ હા તમારી આજ્ઞા માન્ય હોવી જોઈએ. તે જ આજ્ઞા ભક્તિ. બસ, પછી હા તો બે ત્રણ મહિના વહેલું કે મોડું એમાં કાંઈ વાંધો નહીં, મને કે વા મિનલને આપને જેમ રૂચે તેમ કરશો તો વાંધો નથી. જયશ્રીના લગ્ન તા. ૨૭મી એ નિરધાર્યા છે. આ. શાં. ને આપશ્રીને વ મુંબઈ તેડાવવાની ઇચ્છા છે. મને લખવાની ભલામણ કરતા ગયા છે. વી જો અહીં આવવાનું થાય તો મુંબઈમાં જન્મ દિવસની ઉજવણી થાય. પણ વ તો અહિંયાથી ૭૦-૮૦-૯૦ માણસોની ટિકીટ પણ કેન્સલ કરાવી | 4 શકાય-જો બાપુજી મુંબઈ આવે તો, આપ વિચારી જોજો. બધા જ વા આત્માર્થી ભાઈ-બહેનો તથા મારા વતી પણ ખાસ લખું છું કે આપ વ શાંતિથી વિચાર કરશો, જણાવશો. વ પરમાર્થ : અંતર્મુખ ઉપયોગ રહે, ને ચાલુ રહે પ્રવૃત્તિ; તો બની શકે એ રિતિ, હો ભક્તજન ઉર ઉલ્લાલ વધારી; સ્થિતિ સહજ કેવળ અંતર્મુખ, જ્યાં કેવળ ભૂમિકા; મુખ્ય પણે કરી તોય સાતમે ગુણસ્થાનેદિપીકા-હોભક્તજન. (પ્રજ્ઞાવબોધ - સમિતિ, ગુપ્તિ), આત્મરૂચી, લીનતા આત્મામ, ધ્યાનરૂઢ બની જતા; સ્થિરતા મુનિ બે ઘડી પામે તો, કેવળ બનતા ધ્યાતા-હો ભક્તજન, જે પ્રજ્ઞાવબોધ હું વાંચવાનું કહું છું તેમાંથી લખ્યું છે. આ અનુભવ વ વાણી છે. આપ પણ કંઈ પરમાર્થ લખશો. એક ઘડી ધ્યાનમાં તો રહેવાય જ કે છે અને ધ્યાનમાં જાગૃતિ તો આખો દિવસ જ હોય જ. ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ * * *OO આધ્યાત્મિક પત્રવ્યવહાર OOO ૨૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy