________________
મુંબઈ, તા. ૫-૨-૮૧
૦૦૦૦૦૦૦૦૦૦૦ની
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ | વી પ. પૂ. સદ્ગુરુદેવાય નમઃ લ આપનો તા. ૨-૨-૮૧નો લખેલો પત્ર આજે મળ્યો. ખૂબ આનંદ 5 વા થયો છે. સતત ૧૨ દિવસના પરમ સત્સંગનો અપૂર્વ-અનુપમ લાભ હા મને તો મળ્યો છે. જે જ્ઞાનસાર, અધ્યાત્મસાર, છોટમ, પ્રિતમ વગેરે વા બધા જ શાસ્ત્ર યથાર્થ સમજાય છે. ખૂબ મઝા આવે છે. કલાક દોઢ વી કલાક ૫-૧૦ મિનીટમાં જ પૂરી થતી હોય એમ જ લાગતી હતી. વ અને બસ સાંભળ્યા જ કરીએ એમ જ થયા કરે. મને કદીએ સળંગ વી પહેલેથી છેલ્લે સુધી સાંભળવા મળ્યું નથી. બાકીનું નિયમિત મારી વી જાતે વાંચું છું. એક વખત સળંગ સાંભળવાની ઇચ્છા છે. હરિ ઇચ્છા તે પ્રમાણે થશે.
મિનલ નિયમિત ઓફીસમાં વચનામૃત વાંચે છે, વિચારે છે. એ વી પણ સમજ મુજબ સારૂં સમજે છે. સવારના ધ્યાનમાં પણ બેસે છે. | પ્રોગેસ થતો જાય છે.
આપની સૂચના મુજબ આ. શાંતિભાઈને મિનલની પ્રાપ્તિ માટે | સૂચવ્યું હતું પણ એમને બહુ રૂગ્યું હોય એમ લાગ્યું નહીં. બીજી વી પ્રાપ્તિ ગુરુપૂર્ણિમા પર જ હોય ! પણ એ વખતે બધાંને કદાચ 3ી આવવાના સંજોગો પણ ન બને. પણ મુખ્ય તો કોઈ પ. મુ. યથાર્થ વી રીતે તૈયાર છે કે નહીં અને એની દશાનો જેટલો તમને ખ્યાલ | (Judgment) આવે એટલો આ. શાંતિભાઈને ન આવે અને તમારા 5 a Judgment પર આ. શાંતિભાઈને પૂરો વિશ્વાસ હોવો જ જોઈએ. B OO
O OOOOOOOST
૦૦૦૦૦
૨૩૮
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org