________________
વા જોઈએ. ઘણા વર્ષોથી આને જીવતી રાખવા તન, મન, ધનથી મદદ 9 વ કરે છે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ
૭૦ ૭૧
૭.
સાયલા, તા. ૨-૨-૮૧
2000
// સહજાત્મ સ્વરૂપાય નમ: // આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ
તા. ૨૭/૧ના રોજ ત્યાંથી આપ સર્વથી રવાના થઈ તા. ૨૮/૧૨ વ સવારના ૧૦-૩૦ વાગતાં ખુશીથી સાયલા પહોંચી ગયા હતા. તે 3 વા સમાચાર આ. વિનુભાઈએ તમોને આપ્યા હશે. બાર દિવસનો ભરચક 3 કાર્યક્રમ ગયો.
છેલ્લા પત્રના જવાબ રૂબરૂ આપેલ છતા લખવાનું કે છ માસને વ બદલે અપેક્ષા મુજબ ચાર માસમાં કામ પૂરું કર્યું તે માટે ધન્યવાદ વ પાઠવું છું. અંદરથી ઉપયોગને કાઢી બહારના કામમાં ન લગાવવામાં વ આવે તો બીજુ કામ ઢંગધડા વગરનું થાય તે બરાબર છે. બહારનું
કામ પત્યા બાદ પાછો ઉપયોગ સ્વભાવમાં ડૂબી જાય છે અને સ્વભાવE વી સુખ મળે છે. Gી જે વાંચો છો તે બરાબર છે. ધ્યાનમાં જાગૃતિ તો આખા દિવસ વી દરમ્યાન મોટો ભાગ રહ્યા જ કરે. ઘરમાં બધાને યથાયોગ્ય વંદન. 3 વ તમોને ખુશી આનંદમાં ચાહુ છું.
લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવ વંદન
ഹം
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org