________________
Ital
ચિ. મિનલનો પત્ર વાંચ્યો હશે. સમતા રમતા પત્રોના ધ્યાનમાં જે 3 વી આત્માના લક્ષણ ને ગુણ છે તેનું મનન ચિંતન મીનળ કરવાનું છે એમ | | બાપુજીની આજ્ઞા છે એમ મિનળે સૂચવ્યું. પણ તારે તે પત્ર પહેલાં |
સમજવો પડશે. તો તેણીએ મને એ પત્ર એક મિનિટમાં સમજાવી | દીધો મેં તો એને 1st tiral, 1st Classમાં પાસ કરી પણ બાપુજીની વી પરીક્ષામાં પાસ થઈ આવ એમ કીધું છે. 1 મિનલની બે ત્રણ દિવસથી તબીયત સારી નથી. એ પણ થોડી JE
Anaemik-Weak છે. આરામ લે છે. નિયમિત ખાવા પીવાનું, સુવાનું | છેલ્લા ૫-૬ મહિનાથી બરાબર લીધું નથી એટલે Exertion પડેલ 5 વી છે. હવે આરામ લે છે. સ્વાધ્યાય ચાલુ જ છે. વ વચનામૃતમાં વર્ષ ૨૯મું આત્મસિદ્ધિ વંચાય છે. ખૂબ મઝા આવે 5 તા છે. યથાર્થ સમજાય છે. જ્ઞાનસારમાં અષ્ટક-આત્મજ્ઞાનના સાધન-પા. ૨૩૯ શ્લોક ૩૦ થી પણ વાચવાનું નિયમિત ચાલે છે. સ્વાનુભવ પણ વંચાય છે. છોટમની વાણી તથા પ્રિતમની વાણી તે પણ વંચાય છે. વા ખૂબ મઝા આવે છે. કબીરના પદો પણ વાંચું છું.
સવારમાં ફરવાનું ચાલુ છે, ત્યારે તો સ્વભાવમાં રહેવાની મઝા | આવે છે. એક કલાકનો સવારમાં શાંતિનો વખત મળે છે, આનંદ | વા આવે છે.
આત્માર્થી નગિનભાઈ, શાંતિભાઈ વગેરે ભાઈબહેનો મઝામાં હશે. મુ. ૫. મુ. ભાઈબહેનોને મારી યાદી.
પૂ.બા તથા દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. |
વિકાસ વિદ્યાલયવાળા અરૂણાબેનનું કામ ખરેખર પ્રસંશનીય છે. 5 હું તન, મનથી સેવા કરે છે. આ સંસ્થાને c. . Shah ખુબ support 5 વા આપે છે કે સંસ્થા ઘણી આશિર્વાદ રૂપ છે અને એ જીવતી રહેવી IE
OOOOOOOOOOOOM
AAAAAAAAAAAAAAAAAAAAA
૨૩૬
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org