________________
ક00000000000000000000000થી
9. ૭૦ ૭
મુંબઈ, તા. ૧-૧-૮૧૬
| સહજાત્મ સ્વરૂપાય નમઃ | પ. પૂ. સદ્ગુરુદેવાય નમ:
આપનો તા. ૧૬-૧૨-૮૦ નો લખેલ પત્ર તા. ૨૦ મીએ મળ્યો વ હતો. વાંચી ખૂબજ આનંદ થયો હતો.
આપશ્રી પાલીતાણાથી આવી ગયા હશો. હમણાં Postmen ની 5 4 Go slow હડતાલ ચાલે છે એટલે દરેકને ૮-૧૦ દિવસે ટપાલ મળે 5 વી છે એટલે કદાચ મારો પત્ર પણ મોડો મલશે. ડી હવે જે દિવસની હું તથા તમે રાહ જોતા હતા તે સ્થિરતા જો Gી સ્થિરતા હોય તો જ સહજ પરિણતી થાય, સ્વરૂપમાં રહેવાય, એમ 15. Gી મને લાગે છે. ૬ મહિનાનો વાયદો કર્યો હતો પણ ચાર મહિનામાં વી સ્થિરતા આવી ગઈ છે. બહારના, વ્યવહારના, દૈનિક વગેરે કામકાજ 3 પતે કે તરત જ ઉપયોગ સ્વરૂપમાં સ્વભાવમાં જતો રહે છે. સ્વરૂપ કે
| સ્થિતિમાં રહેવાય છે. એક સમયે બે ઉપયોગ ન હોય એ પ્રમાણે વ (કૃપાળુ જેવી મારી દશા તો ન હોય) કે બીજા કામ કરતા ઉપયોગ ડી બીજામાં પરોવવો પડે છે અથવા સ્વભાવમાંથી બહાર આવવું પડે IP 3ી છે. બહાર ન આવીએ તો કામમાં ગોટાળા થાય છે એવા અનુભવો | Gી થાય છે. ખાસ કરીને Trust ના letter પર Sign કરતાં ધ્યાન 5 વ રાખીને, બહાર આવીને કરવી પડે છે નહીં તો ભૂલ આવી જાય છે. વી તે શરૂઆતમાં આમ ભૂલ થાય છે પછી આસ્તે આસ્તે આદત પડી Gી જશે. બધા કામ સારાં થઈ જશે. પણ આ સ્થિતિ માટે જ્યારે આપ થી ડોક્ટર જોશો અને Diagnosis કરશો ત્યારે સાચું. જાન્યુઆરીમાં Gી ત્યાં આવવા વિચાર છે.
vvvvvv
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org