________________
Et
at Gી સાથે વાતચીત થઈ તેથી શ્રીમાનું શેઠે_c. U. Shah તથા તમારી E વ તબિયતના ખબર જાણેલ છે. ફેર પડી ગયેલ છે તેથી આનંદ. તેમાં 3 Gી પત્ર લખવાનું કહેલ તે પત્ર તા. ૮-૧૨ નો તા. ૧૦-૧૨ ના રોજ 5 GI આવેલ તે અમદાવાદથી આવી વાંચતાં આનંદ થયેલ છે. કારણ સુજ્ઞ 5 વી ભાઈશ્રી સી. યુ શાહને ઉધરસ ઓછી છે અને તમે બ્લડ ક્લોરોસ્ટ્રોલ વા માટે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. બન્ને તબીયત બરાબર સંભાળજો. 5 વી ચિ. મિનલ તથા તમે એક બહુ સારા સમાચાર આપ્યા કે શ્રીમાનું IP વી સી. યુ. શાહ ચિ. મિનલ પાસે ઓફીસમાં વચનામૃત વંચાવી સાંભળે|E Rા છે. વાંચન, શ્રવણ, મનન થાય તેમ રૂચિ વધે અને રૂચિ વધે તો 5. 3 આનંદ આવે. લો અમો વઢવાણ વિકાસ વિદ્યાલયની મુલાકાતે જઈ આવ્યા. પૂ. Gી સેવાનિષ્ટ અરૂણાબેને બધું ફરીને બતાવ્યું. સંસ્થા અને તેમની સેવા 5 વા અજોડ છે. એક હજાર હિના ફંડમાંથી અને એક હજાર આ. IR 3ી નગિનભાઈએ સંસ્થાને આપ્યા. હવે ૫. મુ. ગોરધનભાઈ શ્રીમતિ | લવ કમળાબેનને નામે આપવાના છે.
આંહીથી છેલ્લા કાગળમાં લખાયેલ તે ગમે તેટલી વિદ્વતા હોયE લ છતાં અનુભવના એક અંશ પાસે હિસાબમાં નથી. બન્ને વચ્ચે રાત 5.
દિવસનું અંતર છે તે “૪૦-૪૫ વર્ષ શાસ્ત્રીય બોધ લોકોને આપ્યો” 5. વી તેમ લખેલ તે ખ્યાલ તમારા જેવા જેને અનુભવના અંશો પ્રગટ થયા P. ડે છે તેવા આત્માઓને જ આવે, તેવો આશય હતો. આ. ૧૮૦ નો E | ઉલ્લેખ કરી કૃપાળુદેવ તો “બીજા શ્રી રામ અગર મહાવીર જ છીએ કે વા કેમકે અમે પરમાત્મરૂપ જ થયા છીએ.” તેમ લખી શકે પણ તેની IE વી આરોપ વર્તમાનકાળમાં કોઈનામાં થઈ શકે નહીં કારણ આપણે તો P. વ તેમની હજારમાં અંશ ગણી શકાઈએ નહીં. તેમની ચરણરજ છીએ. IE બધાને મજામાં ચાહું છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન 5 O
OOOOT | ૨૩૪ |
વીર-રાજપથદર્શિની-૧
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org