SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ 2: વ વાંચ્યું છે. બધાં જ કબીર, પ્રિતમ વગેરે નાનાં પુસ્તક છે ને એટલે B વી આખા દિવસના નવરાસના વખતમાં પહેલાં તો ખુબ વાંચતી હતી. | છે હવે તો જુદી વસ્તુ છે. હવે સ્વભાવમાં, અનુભવમાં લીનતા, સહજતા.15 વચનામૃતમાં વર્ષ ૨૯ મું ચાલે છે. ક૭૯ મો પત્ર ઘણો જ સરસ છે અને ૬૮૦ માં પણ કેટલું કહે છે કે “ઓ દુષમકાળના દુર્ભાગી | જીવો!ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરના 5 શરણે આવો એટલે તમારૂં શ્રેય જ છે. “સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા | ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોનું ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. “મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. “ વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે G! બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ.” આ આખો પત્ર IE યથાતથ્ય છે અને અમે પણ એજ પદ પામશું. આત્માર્થી ભાઈબહેનોને યાદી. મુ. ૫. મુ. ભાઈબહેનોને યાદી વી પૂ. બા, દિલીપભાઈ, સરોજભાભી, બાળકો મઝામાં હશે. આપની B 3 તબિયત સારી હશે. લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ % ૬૯ ૭. સાયલા, તા. ૧૬-૧૨-૮૦ 5 | સહજાત્મ સ્વરૂપાય નમ: II. આત્માર્થી બેન સગુણાબેન, મુંબઈ તા. ૯-૧૨ અમદાવાદથી ટેલીફોનમાં ચિ. મિનલ તથા તમારી આધ્યાત્મિક પત્રવ્યવહાર ૨૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy