________________
2: વ વાંચ્યું છે. બધાં જ કબીર, પ્રિતમ વગેરે નાનાં પુસ્તક છે ને એટલે B વી આખા દિવસના નવરાસના વખતમાં પહેલાં તો ખુબ વાંચતી હતી. | છે હવે તો જુદી વસ્તુ છે. હવે સ્વભાવમાં, અનુભવમાં લીનતા, સહજતા.15
વચનામૃતમાં વર્ષ ૨૯ મું ચાલે છે. ક૭૯ મો પત્ર ઘણો જ સરસ છે અને ૬૮૦ માં પણ કેટલું કહે છે કે “ઓ દુષમકાળના દુર્ભાગી | જીવો!ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરના 5 શરણે આવો એટલે તમારૂં શ્રેય જ છે.
“સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા | ઇચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોનું ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. “મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. “
વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે G! બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ.” આ આખો પત્ર IE યથાતથ્ય છે અને અમે પણ એજ પદ પામશું.
આત્માર્થી ભાઈબહેનોને યાદી. મુ. ૫. મુ. ભાઈબહેનોને યાદી વી પૂ. બા, દિલીપભાઈ, સરોજભાભી, બાળકો મઝામાં હશે. આપની B 3 તબિયત સારી હશે.
લી. આજ્ઞાંકિત સદ્ગણાના પ્રણામ % ૬૯ ૭.
સાયલા, તા. ૧૬-૧૨-૮૦ 5
| સહજાત્મ સ્વરૂપાય નમ: II. આત્માર્થી બેન સગુણાબેન, મુંબઈ
તા. ૯-૧૨ અમદાવાદથી ટેલીફોનમાં ચિ. મિનલ તથા તમારી
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org