________________
વા પૂ. બા તથા દિલીપભાઈ, ભાભી વગેરે મજામાં હશે. બાએ વિનુભાઈ ઉં વી સાથે મોકલેલ પાપડનો ડબ્બો મળ્યો છે.
લી. આજ્ઞાંકિત સગુણાના પ્રણામ ૭૩ ૭.
સાયલા, તા. ૨૮-૨-૮૧
ഫഹഹഹഹഹഹഹ
| સહજાત્મ સ્વરૂપાય નમ: // વી આત્માર્થી બેનશ્રી સદ્ગુણાબેન, મુંબઈ વ આહિંના પત્રની પહોંચ તા. પ-૨ ના ઇન્વેન્ડ પત્રથી મળી. વાંચી 3 સંતોષ થયેલ છે. જવાબ લખવામાં ઢીલ થયેલ છે. વીત્યાંના સ્વાધ્યાયમાં એક દોઢ કલાકનો ટાઈમ દશ મિનિટ લાગતો B વી અને દશ-બાર દિવસ ક્યાં ગયા તેની ખબર પડી નહીં તેમ લખ્યું તે 3 વી તમારો મોક્ષમાર્ગમાં રસ અને અખંડ પ્રેમ દર્શાવે છે.
એક સારા ખબર તે જ પત્રમાં આપ્યા. ચિ. મિનલ ઓફિસમાં વ વચનામૃત વાંચે છે. શ્રીમાન સી.યુ. શાહ પણ સમજ મુજબ સારૂ સમજે વી છે. સવારમાં ધ્યાનમાં પણ બેસે છે. પ્રવેશ થતો જાય છે જાણી આનંદ.| વી પ. . મિનલ તો પાસ થવાની છે એટલે આ વખતે તેનું કામ થઈ B વી જશે એમ લાગે છે.
પ્રજ્ઞાવબોધના બે કવિતા લખ્યાં તે ખરેખર સારા છે. મેં એક B વા વખત વાંચેલ છે. હવે વાંચનમાં દાખલ કરશે. પાન ૭૬૯, આંક IP
૪, પેરા ૩૦, “હજી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો વા અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.”
જુઓ ! મોક્ષમાર્ગ અગમ્ય છે છતાં કેટલો સરળ છે.
૨૪૦
વીર-રાજપથદર્શિની-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org