________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܕ
સમજ્યા તે સમાઈ ગયાં. અત્યાર સુધી વાચતાં પણ હવે તો લીન B થવા પણું અનુભવમાં હોઈ કેટલો આનંદ આવે. પત્ર ૩૦૯ પણ સરસ | છે. સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને પ્રાપ્ત 5 થાય છે તે સહજ અસંગપણું અનુભવતા હોઈએ ત્યારે પરમ ઉલ્લાસ 5 આવે જ. સત્સંગ, સપુરુષની ઓળખાણ, તેની શ્રદ્ધા, તેનો યોગ ત્રણે કાળમાં દુર્લભ છે. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ પત્રના વાક્યો પરમ હિતકારી છે. વી છોટમની વાણીમાં રાણી મદાલસાના ચાર પુત્રોને જ્ઞાન આપનાર વ હાલરડામાં પહેલાં અનુભવ બાબત પદ છે. “જેને ઉગ્યો છે અનુભવ |
અર્ક, એવા કોઈ અનુભવી” એ પદ અત્રે આજ સ્વાધ્યાયમાં આવેલ,
ત્યારે પૂ. કાનજી સ્વામીના દેહવિલયના દુઃખદ ખબર આપતાં ૪૦થી ૪૫ વર્ષ શાસ્ત્રીય બોધ લોકોને આપ્યો તેમ લખ્યું તે યથાર્થ છે, કારણ અનુભવીઓનો પ્રદેશ જ જુદો છે અને ત્યાં સુધી તો પહોંચી ગયા છે.
શ્રીમાન શેઠશ્રી ચિમનભાઈને સુકી ઉધરસ છે તો ત્વરીત ઉપચાર | કરશો. પૂ. માજીને શાતા પૂછશો. તમને બ્લડ ક્લોરોસ્ટ્રોલ વધારે છે. બુધવારે બતાવ્યું હશે. ઉપચાર કરશો. મિનલ મઝામાં હશે.
લી. સંતચરણસેવક લાડકચંદના આત્મભાવે વંદન ૭ ૬૮ ૭ -
તા. ૮-૧૨-૮૦ || 8 |
| સહજાત્મ સ્વરૂપાય નમ: || પ. પૂ. સદગુરુદેવાય નમ:
આપનો તા. ૪નો લખેલો પત્ર મળ્યો. વાંચી આનંદ થયો છે. જે જે દશાએ ચઢાય એનો આપ જ્યારે સિક્કો મારો ત્યારે અતિ 5
આધ્યાત્મિક પત્રવ્યવહાર
૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org